Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વ્યવસ્થા કર્યા બાદ પણ આવકના દાખલા માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર

સામાન્ય દિવસોમાં જ્યાં 150થી 200 વ્યક્તિઓ આવકના દાખલા મેળવવા માટે આવતા હોય છે, ત્યાં હાલમાં રોજના અંદાજે 500થી પણ વધુ લોકો એક જનસેવા કેન્દ્ર પર ઉમટી પડતા હતા.

Surat: વ્યવસ્થા કર્યા બાદ પણ આવકના દાખલા માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
સુરત: આવકના દાખલા માટે લાગી લાંબી કતારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:56 PM

Surat: નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ તેમજ આરટીઈ (Right to Education) હેઠળ પ્રવેશ મેળવવા માટે લોકોને આવકના દાખલા (Certificate of Income), જાતિના પ્રમાણપત્ર સહિત મહત્વના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે અને આ દસ્તાવેજો વિવિધ જનસેવા કેન્દ્રો પર ઉપલબ્ધ હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં આ દસ્તાવેજો મેળવવા સુરતના લોકોને લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

સામાન્ય દિવસોમાં જ્યાં 150થી 200 વ્યક્તિઓ આવકના દાખલા મેળવવા માટે આવતા હોય છે, ત્યાં હાલમાં રોજના અંદાજે 500થી પણ વધુ લોકો એક જનસેવા કેન્દ્ર પર ઉમટી પડતા હતા. પરિણામ એ આવ્યું કે ઓછા સ્ટાફ અને ટેક્નિકલ ઈસ્યુને કારણે લોકોને આ સરળતાથી ઉપલબ્ધ ન થયા. લોકોને સમય બગાડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો છતાં પણ નંબર લાગે તેની કોઈ ગેરંટી નહોતી.

આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

સુરતના નવા કલેકટર આશિષ ઓક (Ashish Oak) દ્વારા લોકોને પડતી હાલાકીની પરિસ્થિતિ પારખીને સવારે 9થી રાત્રે 9 સુધી જનસેવા કેન્દ્રો ખુલ્લા રાખવાનો, કેન્દ્ર પર બે કોમ્યુટર ઓપરેટર વધારવાનો તેમજ ફેસિલેશન સેન્ટર ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો છતાં આજે પરિસ્થિતિ એ છે કે આ સુધારો કર્યા બાદ પણ હજી સુધી લોકોને પડતી હાલાકી દૂર થઈ નથી અને હજી પણ લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. જનસેવા કેન્દ્ર પર હજીય લોકો લાંબી કતારમાં ઉભેલા દેખાય છે.

આ પણ વાંચો: Tapi: BJP સાંસદ પ્રભુ વસાવા સાથે ફોટો પડાવવાની લ્હાયમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ભૂલ્યા સામાજિક અંતર

આ પણ વાંચો: Rajkot: બદલી પામેલા અધિક કલેક્ટરને શણગારેલા ગાડામાં વિદાય અપાઇ, ખેડુતોએ અધિકારીનું ઋણ ઉતારવા પ્રયાસ કર્યો

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
g clip-path="url(#clip0_868_265)">