Gandhinagar Video : રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક

રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. જેમાં પીડિત પરિવારોએ અનેક માગ કરી છે. જેમાં આરોપીઓને સસ્પેન્ડ નહીં જેલ ભેગા કરવા માટેની માગ કરી છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 10, 2024 | 4:27 PM

આજે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. પીડિત પરિવારના સભ્યોએ આશરે દોઢ કલાક સુધી મુખ્યપ્રધાન સાથે બેઠક કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવારોની વેદના સાંભળીને આશ્વાસન આપ્યું છે. આ સાથે જ મુખ્ય પ્રધાને જણાવ્યુ છે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે.

પીડિત પરિવારોએ 12 મુદ્દાની રજૂઆત કરી

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યએ પોતાની વેદના જણાવતા કહ્યું કે દુર્ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી ત્યારે સરકારે બાંહેધરી આપી નથી. પીડિત પરિવારોએ કૂલ 12 મુદ્દાઓની બાંહેધરી રજૂ કરી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Trp ગેમ અગ્નિકાંડ મામલે એક કમિટી બનાવવામાં આવે જેમાં સુપ્રીમ કોર્ટ ના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટે ના નિવૃત બે જજ સહિત એક મહિલા સિવિલ કોર્ટની નિવૃત જજ ઉપરાંત સુજાતા મજુમદાર, અને નિપિત રાય ને કમિટીમાં સમાવેશ કરવામાં આવે. આ કમિટી 6 માસમાં તપાસનો રિપોર્ટ આપે તેવી પણ માગ કરવામાં આવી છે.

50 લાખથી વધુ સહાયની માગ

ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્ય ની સંડોવણી નીકળી તો પગલાં ભરીને ફરિયાદ કરવામાં આવે તેમજ acb અને cbi તપાસ કરે તેવી માગ કરવામાં આવી છે.TRP ગેમીંગ ઝોન રેસિડેન્સીયલ વિસ્તારમાં બનાવવામાં આવેલુ હતુ. જે કોઈ પણ અધિકારીએ અહીં ગેમઝોન બનાવવાની પરવાનગી આપી હોય તેમની સામે પણ કાયદેસરના પગલા લેવાની માગ કરવામાં આવી છે. જુના અને નવા કાયદાકીય પ્રમાણે મૃત્યુ દંડ અપરાધીને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મૃત્યુ પામનાર પરિવારને 50 લાખથી વધુ સહાયની માગ કરવામાં આવી છે. એટલુ જ નહીં જો 6 મહિનામાં માગ સ્વીકારવામાં નહીં આવે તો રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અધિકારીને સસ્પેન્ડ કરવાથી કોઈ ફાયદો નથી. અધિકારીઓ 6 માસ પછી નોકરી પર પરત આવશે.જેથી ગુનેગારોને કડક સજા થાય તેવી માગ કરી છે. આ સાથે પીડિત પરિવારના સભ્યએ જણાવ્યુ કે મુખ્યમંત્રીના દીકરાની તબિયત લથડી હતી. જેના કારણે તેઓ આકુળ- વ્યાકુળ બન્યા હતા. જેથી પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">