Breaking News : મહેસાણાના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત, 4 લોકો હજુ દટાયેલા

મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

Breaking News : મહેસાણાના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત, 4 લોકો હજુ દટાયેલા
Follow Us:
| Updated on: Oct 12, 2024 | 2:21 PM

મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

વહીવટી તંત્રએ દટાયેલાઓને બહાર કાઢવા શરુ કરી કામગીરી

મહેસાણાના જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. દિવાલ પડતા પાંચ શ્રમિકના મોત થયા છે. તો અન્ય દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

ખોદકામ કે બાંધકામ દરમિયાન દુર્ઘટના બની હોવાની માહિતી

પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા.5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મોતનો આંકડો વધવાની સંભાવના

આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઇ રહી છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ પણ સતત કામ કરી રહી છે.

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">