PM Modi Gujarat Visit : પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી

ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) અમદાવાદ શહેરમાં નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું(Atal Bridge) ઇ લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી
PM Modi Visit Atal Bridge
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 8:21 PM

ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) અમદાવાદ શહેરમાં નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું(Atal Bridge) ઇ લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.  પીએમ મોદીએ  આજે અટલ બ્રિજનું  લોકાપર્ણ કર્યું છે. જે  અમદાવાદના  શહેરીજનોને મોટી ભેટ છે.  આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે અને તેમાં પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અને અને અમદાવાદના લોકોએ અટલજીને ખૂબ પ્રેમ કર્યો છે. તેમજ આ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ છે.

PM Modi Visit Atal Bridge With CM Bhupendra Patel

PM Modi Visit Atal Bridge With CM Bhupendra Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે. નદીના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે.  આ અટલ બ્રિજ અમદાવાદ માટે પ્રવાસન સ્થળ સાબિત થશે. આ પુલ સદીઓ સુધી એન્જિનિયરિંગ અજાયબી તરીકે પણ ઓળખાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પોતાના સંબોધનમાં કહ્યું હતું કે  ખાદી એ આપણી ભવ્ય વિરાસત છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતા અને વારસાનું પ્રતિક ખાદી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ખાદી ઉત્સવમાં ચરખો  કાંતિ રહેલા  કારીગરોના હસ્તે દેશનુ ભવિષ્ય પણ કાંતવામાં આવી રહ્યું છે.   પહેલા લોકો ખાદીની મજાક ઉડાવતા હતા , હવે પરિસ્થિતિ બદલાઈ છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">