Dance Deewane 4 : ત્રણ વખત રિજેક્ટ, તો પણ હાર ન માની, ચૈનવીરની સ્ટ્રગલ જોઈને માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ

અત્યાર સુધી કોઈ કોરિયોગ્રાફર જજે કલર્સના રિયાલિટી શો 'ડાન્સ દીવાને'ની સીઝન 4માં ભાગ લીધો નથી. બોલિવૂડના બે પ્રખ્યાત કલાકારો માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી આ શોને એકસાથે જજ કરી રહ્યા છે. સુનીલ શેટ્ટીનો આ પહેલો ડાન્સ રિયાલિટી શો છે, જે સામાન્ય રીતે એક્શન રિયાલિટી શો હોસ્ટ કરવામાં રસ ધરાવે છે.

Dance Deewane 4 : ત્રણ વખત રિજેક્ટ, તો પણ હાર ન માની, ચૈનવીરની સ્ટ્રગલ જોઈને માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ
chainveer singh
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 7:06 AM

15 વર્ષના ચૈનવીર સિંહે ડાન્સ દીવાનેમાં ત્રણ વખત નસીબ અજમાવ્યું છે. ઓડિશન રાઉન્ડમાં જ દરેક વખતે માધુરી દીક્ષિતે તેને રિજેક્ટ કર્યો હતો. પરંતુ તેમ છતાં જયપુરના ચૈનવીર સિંહે હાર સ્વીકારી ન હતી. ચૈનવીરની માતાનું સપનું હતું કે તેનો પુત્ર ડાન્સર બને અને તેથી જ 3જી સિઝનમાં રિજેક્ટ થવા છતાં તે ડાન્સ દીવાનેની ચોથી સિઝનમાં સામેલ થવા માટે ઓડિશન આપવા આવ્યો હતો.

ડાન્સ પર્ફોર્મન્સથી ઈમ્પ્રેસ કર્યા

ચૈનવીરે માત્ર માધુરી જ નહીં પરંતુ સુનીલ શેટ્ટીને પણ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી ઈમ્પ્રેસ કર્યા હતા. તેમના વખાણ કરતાં ‘ધક ધક ગર્લે કહ્યું છે કે, આ વખતે તમે નસીબથી નહીં પરંતુ યોગ્ય રીતે અહીં પહોંચ્યા છો અને અમે તમારું આ પરિવારમાં સ્વાગત કરીએ છીએ.’

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચૈનવીરના માતા-પિતા પણ આવ્યા

આ ઓડિશનમાં તેને સપોર્ટ કરવા માટે ડાન્સ દીવાનેના સ્ટેજ પર ચૈનવીરના માતા-પિતા પણ આવ્યા હતા. તેમની માતાએ કહ્યું કે, “હું ખુશ છું કે મારો પુત્ર આખરે આગળ વધી રહ્યો છે. બધાનું ખરુ-ખોટું સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો. પરિવારના સભ્યો મને ખૂબ સંભળાવતા હતા. તેની પસંદગી નહીં થાય તેવું કહેવામાં આવ્યું હતું. તેના કરતા તો તમે તેને ડૉક્ટર અથવા શિક્ષક બનાવો. એક જ છોકરો હતો જે પણ તમે બગાડી દીધો.”

(Credit Source : @ColorsTV)

માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ

તેની માતાની વાતને આગળ વધારતા, ચૈનવીરે કહ્યું કે, “સીઝન 3 થી રિજેક્ટ થયા પછી મેં સીઝન 4 માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. પરંતુ આ દરમિયાન મારા પગમાં ઈજા થઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તમે જે પણ કરી રહ્યા છો, તે તમે કરી શકશો નહીં. ઓપરેશન પછી એક વર્ષ સુધી તમારે કંઈ કરવાનું નથી. હું સાવ ભાંગી પડ્યો હતો. પરંતુ અમે ઓપરેશન કર્યું અને મારી માતાએ ત્રણ મહિનામાં મને મારા પગ ઉપર ઉભો કરી દીધો.

ચૈનવીરે કહ્યું કે, આજે મારા કારણે પ્રથમ વખત મારા માતા-પિતા અહીં ફ્લાઈટમાં બેસીને આવ્યા છે.” ચૈનવીર સિંહની આ સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી બંને ઈમોશનલ થઈ ગયા હતા.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">