Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસને અસર થશે. રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં સમસ્યા અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ
GDP-2 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 1:24 PM

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) ના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ (GDP Growth)ને અસર થશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં વિક્ષેપ અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે. આ સાથે, આગામી છથી આઠ મહિનામાં ફુગાવામાં સંભવિત તીવ્ર વધારો, નાણાકીય દબાણ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD),આ તમામ પરિબળો આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ પર ખરાબ અસર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 ટકાથી ઓછી રહેવાની આશા છે. તેમણે મોંઘવારીની અસર ઘટાડવા માટે તેલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.

31 જાન્યુઆરીએ રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 થી 8.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો. થોડા દિવસો પહેલા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ 7.1 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.

તેલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે

તેલના ભાવ લગભગ એક દાયકાના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. HDFC બેન્ક FY2023માં CAD 2.3 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. ખાનગી બેંકે નાણાકીય વર્ષ 2023 માટે તેના વિકાસનું અનુમાન અગાઉના અંદાજિત 8.2 ટકાથી ઘટાડીને 7.9 ટકા કર્યું છે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.3 ટકા હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 0.9 ટકાના ચાલુ ખાતાની સરપ્લસ હતી. સરકાર આ મહિનાના અંત સુધીમાં ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરશે. અહેવાલ મુજબ, ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે તેમનો અંદાજ છે કે સરેરાશ ક્રૂડ ઓઇલના ભાવમાં દર 10 ડોલરનો વધારો CADમાં 14 થી 15 અબજ ડોલરનો વધારો કરશે. બીજા મુખ્ય સંકેતકો પર થતી અસરને જોઇ રહ્યા છે.

નોમૂરાએ 4 માર્ચ જાહેર એક રિપોર્ટમાં કહેવામાં

4 માર્ચે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં, નોમુરાએ કહ્યું હતું કે એકંદરે, ભારત પર મર્યાદિત સીધી અસર, પુરવઠામાં વિક્ષેપ અને વર્તમાન વેપાર અવરોધોને કારણે વૃદ્ધિ અવરોધાશે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આના કારણે મોંઘવારી દરમાં તીવ્ર વધારો થશે. આ સાથે ચાલુ ખાતાની ડેફેન્સિટ વધશે. નોમુરાના અહેવાલ મુજબ, ઉર્વરકો પર વધુ સબસિડી અને ગ્રાહકોને બચાવવા ટેક્સમાં સંભવિત ઘટાડાથી પણ ફિઝિકલ ફાઇનાન્સને ફટકો પડશે.

આ પણ વાંચો :JEE Mains 2022: NTAએ JEE મુખ્ય અભ્યાસક્રમ બહાર પાડ્યો છે, આ વિષયો માટે ચોક્કસપણે તૈયારી કરો

આ પણ વાંચો :ક્રૂડ ઓઈલમાં તેજીને કારણે રૂપિયો ગગડ્યો, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોચ્યો

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">