Narmada ડેમમાંથી પાણી છોડાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ગોરા ઘાટ પાણીમાં ગરકાવ

નર્મદા ડેમના(Narmada Dam) 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 7:55 PM

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નર્મદામાં (Narmada) પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતના(Gujarat) સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ 45 હજાર 379 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું છે.  જેના પગલે નર્મદા પરનો ગોરા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જો કે ગોરાઘાટમાં કરવામાં આવતી નર્મદા મૈયાની આરતી ભારતી આશ્રમમાં કરવામાં આવી રહી છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે..સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.56 મીટર પર પહોંચી છે.જયારે પાણીની આવક 6,24,047 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે.

નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે..હાલ નર્મદા ડેમમાંથી કુલ જાવક 5,62,951 ક્યુસેક અને ડેમમાં લાઈવ સ્ટોકની સ્થિતિ 4474.6 MCM છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">