Viral Video: હે ભગવાન! શું તમે ક્યારેય જોયો છે ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ, Video જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે

પરમાણુ હુમલાને કારણે તીવ્ર ગરમી અને રેડિયેશન બહાર આવે છે. તે લોકોને લાંબા સમય સુધી અસર કરે છે અને લ્યુકેમિયા, કેન્સર સહિત અનેક રોગોનું કારણ બને છે.

Viral Video: હે ભગવાન! શું તમે ક્યારેય જોયો છે ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ, Video જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:59 PM

જ્યારે પણ પરમાણુ ક્ષમતા ધરાવતા બે દેશો (Country) વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે કે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે સમગ્ર દુનિયા પરમાણુ હુમલો થવાની ચિંતામાં પડી જાય છે. દુનિયા પરમાણુ હુમલાથી પણ ડરે છે કારણ કે તે એક જ વારમાં કેટલાય કિલોમીટર જમીન અને ત્યાં રહેતા લોકોનો નાશ કરી શકે છે. તમે 1945માં જાપાનમાં થયેલા પરમાણુ હુમલા વિશે વાંચ્યું જ હશે. અમેરિકાએ જાપાનના બે શહેરો પર પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 1થી 2 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: Viral Video: રોડ પર ચાલી રહી હતી કાર, અચાનક પડી વીજળી, ભયાનક દ્રશ્ય કેમેરામાં થયા કેદ, જુઓ Video

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

મૃત્યુ માત્ર બ્લાસ્ટને કારણે જ નથી થયા, પરંતુ ભીષણ આગ, હાનિકારક રસાયણો અને ઝેરી રેડિયેશનને કારણે પણ કેટલાક લોકોના મોત થયા હતા. પરમાણુ બોમ્બની સૌથી ખતરનાક બાબત એ છે કે વિસ્ફોટ પછી, રેડિયોએક્ટિવ પોર્ટિકલ પર્યાવરણમાં ફેલાય છે અને તેની અસર પૃથ્વીના લોકો પર લાંબા સમય સુધી જોવા મળે છે. પરમાણુ હુમલાને કારણે તીવ્ર ગરમી અને રેડિયેશન બહાર આવે છે. તે લોકોને લાંબા સમય સુધી અસર કરે છે અને લ્યુકેમિયા, કેન્સર સહિત અનેક રોગોનું કારણ બને છે.

આ રીતે પરમાણુ બોમ્બ બ્લાસ્ટ થાય છે

શું તમે જાણો છો કે પરમાણુ હુમલો કેટલો જોરદાર હોય છે અને જ્યારે તે થઈ રહ્યો હોય ત્યારે તે કેવો દેખાય છે? જો નહીં તો આજે અમે તમને એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો જોયા પછી તમને ખબર પડશે કે પરમાણુ હુમલાના માત્ર ઉલ્લેખથી જ દુનિયા કેમ ડરી જાય છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બિકીની એટોલ પર 1946માં અમેરિકા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ હતું.

બ્લાસ્ટ ખૂબ જ શક્તિશાળી છે

દરિયામાં ચારે તરફ વાદળી પાણીની વચ્ચે અચાનક એક જોરદાર વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટ એટલો જોરદાર છે કે સમુદ્રનો કેટલાય કિલોમીટરનો વિસ્તાર તેની લપેટમાં આવી ગયો છે. નજીકમાં હાજર હોડીના ચીંથરા ઉડી ગયા. આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. વિચારો કે જ્યારે પરીક્ષણ આટલું ભયાનક છે, તો જ્યારે ખરેખર પરમાણુ હુમલો થશે, ત્યારે ત્યાંના લોકો અને રહેણાંક વિસ્તારોની હાલત કેટલી ખરાબ થતી હશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">