AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક્ઝિટ પોલ

એક્ઝિટ પોલ

એક્ઝિટ પોલ એ જણાવે છે કે, રાજ્ય કે દેશમાં કોની સરકાર બનશે. જો સરળ ભાષામાં સમજીએ તો Exit નો અર્થ મતદાર સાથે સંબંધિત છે. જેણે મતદાન મથક પરથી પોતાનો મત આપ્યો છે. તેમના અભિપ્રાયના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે.

જેને તૈયાર કરવા માટે, સર્વે એજન્સી પાસે એક આખી ટીમ હોય છે. જે મતદાન કરનારા મતદારો પાસેથી પ્રશ્નો અને જવાબો પૂછીને તેને તૈયાર કરે છે. આ સવાલો અને જવાબોના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલની વિગતો જાહેર કરવામાં આવતી નથી. મતદાન પૂર્ણ થયાની 30 મિનિટ પછી ‘સર્વે એજન્સીઓ’ તેને જાહેર કરે છે.

દેશમાં એવી ઘણી સંસ્થાઓ છે જે એક્ઝિટ પોલ તૈયાર કરે છે. એક્ઝિટ પોલ દ્વારા જણાવવામાં આવે છે કે, રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનાવવાની સૌથી વધુ તકો છે. ક્યારેક તેઓ સચોટ સાબિત થાય છે અને ક્યારેક તેઓ પરિણામોની વિરુદ્ધ સાબિત થાય છે.

Read More

Exit Poll 2025: એક્ઝિટ પોલ કેટલા સાચા ? ચૂંટણી સર્વે ક્યારે ખોટા પડ્યા છે ? જાણો સંપૂર્ણ ઇતિહાસ

ભૂતકાળની ઘણી ચૂંટણીઓ સમયનો અનુભવ સાબિત કરે છે કે એક્ઝિટ પોલ હંમેશા સાચા નથી હોતા. ઘણીબધી વાર એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો એકબીજાની વિરુદ્ધ રહ્યા છે. આ જ કારણ છે કે, આ વખતે પણ, બિહાર ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલ દ્વારા પરિણામ જાણવા માટે લોકો ઉત્સુક છે, પરંતુ તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવતા નથી.

‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
g clip-path="url(#clip0_868_265)">