AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડૉ. મોહન યાદવ

ડૉ. મોહન યાદવ

ડો. મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન છે. ડૉ. મોહન યાદવ 2013માં પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

ત્યારબાદ વર્ષ 2018 માં ફરી ધારાસભ્ય બન્યા હતા અને 2023માં પણ તેઓએ દક્ષિણ ઉજ્જૈન સીટથી જીત મેળવી હતી. શિવરાજસિંહ ચૌહાણની કેબિનેટમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા.

ડો. મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965માં ઉજ્જૈન ખાતે થયો હતો. તેમના પત્નિનુ નામ સીમા યાદવ છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

Read More

MP ના મુખ્યમંત્રી ડૉ મોહન યાદવનો ખાસ ઇન્ટરવ્યુ, TV9 પર શેર કર્યા વિચારો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યુકેથી શરૂ કરીને અને હવે જર્મનીમાં પરિવર્તનશીલ 6 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર તેમનો મંતવ્ય શેર કર્યો છે. રાજ્યના ભાવિ માટે ચર્ચાઓ, સિદ્ધિઓ અને વિઝનનું વિગતવાર વર્ણન કર્યું હતું.

કેરળના પલક્કડમાં RSSની ત્રણ દિવસીય બેઠક શરૂ, કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કેરળના પલક્કડમાં અખિલ ભારતીય સંકલન બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ ત્રણ દિવસીય બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેની અધ્યક્ષતા સંઘના વડા મોહન ભાગવત કરી રહ્યા છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

Mahakaleshwar Ujjain : એક તરફ મહાકાલની સવારી…તો બીજી તરફ થશે 1500 ડમરુનો નાદ, ઉજ્જૈનમાં આ નજારો ક્યારે જોવા મળશે?

Sawan 2024 : મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ રેકોર્ડ શ્રાવણના ત્રીજા સોમવારે મહાકાલ સવારી દરમિયાન બનશે. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">