ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટું પગલું, જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત

રાહુલ દ્રવિડ 2021માં પહેલી વખત ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો હતો. તેમણે રવિ શાસ્ત્રીનું સ્થાન લીધું હતુ. દ્રવિડનો આ કાર્યકાળ 2 વર્ષનો હતો. ત્યારબાદ દ્રવિડના કાર્યકાળનો વિસ્તાર ટી20 વર્લ્ડકપ 2024 સુધી નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે બીસીસીઆઈ ટુંક સમયમાં જ નવા કોચ માટે પગલું ભરશે.

ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ, BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટું પગલું, જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત
Follow Us:
| Updated on: May 10, 2024 | 12:43 PM

ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધ ટુંક સમયમાં શરુ થશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ અંગે એક જાહેરાત બહાર પાડવા જઈ રહ્યું છે. જેનો ખુલાસો મુંબઈમાં જય શાહે કર્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ છે પરંતુ જૂન મહિનામાં રમાનાર ટી20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કરાર પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારબાદ ભારતીય ટીમના નવા કોચની જરુર પડશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું બોર્ડ નવા કોચને લઈ ટુંક સમયમાં જાહેરાત બહાર પાડશે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

જય શાહે રાહુલ દ્રવિડને લઈ કહ્યું કે, તેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ જો તે આગળ ભારતીય ટીમનો કોચ રહેવા માગે તો ફરીથી અપ્લાય કરી શકે છે. બીસીસીઆઈ સેક્રેટરીએ આગળ કહ્યું કે, કોચિંગ સ્ટાફના બીજા સભ્ય જેવી બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ પર નિર્ણય હેડ કોચની પસંદગી બાદ તેની સલાહ પર થશે.

ટીમ ઈન્ડિયાને મળશે નવો હેડ કોચ

જય શાહે કહ્યું હાલમાં એ નથી કહી શકતા કે, નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તેના પર નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિ કરશે. તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના દરેક ફોર્મેટ માટે અલગ કોચ જેવો કોઈ ઈશારો કર્યો નથી. તેની પાછળનું કારણ ટીમમાં ઘણા બધા ફોર્મેટના ખેલાડીઓની હાજરી હતી. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ અલગ કોચ રાખવાથી આ ખેલાડીઓને એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

અંદાજે 3 વર્ષનો હશે કાર્યકાળ

બીસીસીઆઈ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું કે. ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સિલેક્શન લોન્ગ ટર્મ માટે કરવામાં આવશે. તેની શરુઆતનો કાર્યકાળ અંદાજે 3 વર્ષનો હશે. રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ 2 વર્ષનો હતો. વર્ષ 2021માં તેમણે ટીમ ઈન્ડિયાના કોચની કમાન રવિ શાસ્ત્રીના સ્થાને સંભાળી હતી. દ્રવિડનો પહેલો કાર્યકાળ વનડે, વર્લ્ડકપ 2023 સુધી હતો પરંતુ ત્યારબાદ તેનો કાર્યકાળ ફરીથી વધારવામાં આવ્યો અને ટી20 વર્લ્ડકપ 2024 સુધી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">