Vadodara : સામાજીક સંસ્થાનો સિવણ ક્લાસની તાલીમથી મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો અનોખો પ્રયાસ

કોરોના મહામારી સમયે જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હોય અથવા આર્થિક સંકટમાં મુકાઈ હોય તેવી મહિલાઓને પગભર કરવા માટે શહેરની સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને સિવણ તાલીમ આપી પગભર કરી છે. સંસ્થા દ્વારા વર્ષ 2016થી અત્યાર સુધી સિવણની તાલીમ આપીને કુલ 2200 મહિલાઓને પગભર કરી છે.

Manish Thakar
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:38 PM
સ્વામી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 2200 મહિલાને સીવણ શીખવીને પગભર કરી

સ્વામી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 2200 મહિલાને સીવણ શીખવીને પગભર કરી

1 / 5
સંસ્થા દ્વારા 16 થી 55 વર્ષની વય ધરાવતી મહિલાઓને સીવણની તાલીમ અપાય છે.

સંસ્થા દ્વારા 16 થી 55 વર્ષની વય ધરાવતી મહિલાઓને સીવણની તાલીમ અપાય છે.

2 / 5
સંસ્થા દ્વારા કુલ ત્રણ બેચ ચલાવવામાં આવે છે

સંસ્થા દ્વારા કુલ ત્રણ બેચ ચલાવવામાં આવે છે

3 / 5
 કોરોનામાં પતિના મૃત્યુ બાદ તાલીમ મેળવી આર્થિક રીતે સધ્ધર બની

કોરોનામાં પતિના મૃત્યુ બાદ તાલીમ મેળવી આર્થિક રીતે સધ્ધર બની

4 / 5
મહિલાઓ દ્વારા  સીવેલા  કપડાઓનું સરકારી સ્કૂલોના બાળકોને નિઃશુલ્ક વિતરણ

મહિલાઓ દ્વારા સીવેલા કપડાઓનું સરકારી સ્કૂલોના બાળકોને નિઃશુલ્ક વિતરણ

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">