AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

શિવાલીક હાઇટ્સમાં આગ લાગ્યાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શિવાલીક હાઇટ્સના ચોથા માળે આવેલ ઓફિસમાં લાગેલ આગ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગમાં કાચનો વધુ વપરાશ હોવાના કારણે આગને કારણે થયેલ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2026 | 5:23 PM
Share

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ બહુમાળી ઈમારત શિવાલીક હાઇટ્સના ચોથા માળે એક ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે શિવાલીક હાઇટ્સના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે જે ઓફિસમાં આગ લાગી હતી તે ઓફિસમાં કાચનો વધુ પડતો વપરાશ હોવાથી આગનો ધૂમાડો બહાર નીકળી શક્યો નહતો. પરિણામે ધૂમાડાને કારણે લોકોને ગુંગળામણ ના થાય તે માટે કેટલાક લોકો દોડીને શિવાલીક હાઇટ્સના ધાબા પર પહોચી ગયા હતા.

શિવાલીક હાઇટ્સમાં આગ લાગ્યાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શિવાલીક હાઇટ્સના ચોથા માળે આવેલ ઓફિસમાં લાગેલ આગ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગમાં કાચનો વધુ વપરાશ હોવાના કારણે આગને કારણે થયેલ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો. આથી કેટલાક લોકોને ધાબા ઉપર મોકલવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ થવાની સમસ્યા પણ સામે આવી હતી.

જો કે, આગને કારણે હાલમાં એક પણ વ્યક્તિને ઇજા થયાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બિલ્ડીગના ધાબા પર ચડેલા 100થી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે આગનો આ બીજો બનાવ બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં આગના બનાવો ખૂબ જ વધી જતા હોય છે. ખાસ કરીને કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આગના બનાવો વધુ બનતા હોવાનુ સામે આવ્યું છે.

અરવલ્લીમાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના 83 છોડ પકડાયા

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
g clip-path="url(#clip0_868_265)">