AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridge Collapse : મોરબી,તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા, શું હજુ પણ બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર ?

વડોદરા-આણંદને જોડતો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા. શું હજુ પણ તંત્ર બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે, તો આજે આપણે અત્યારસુધી ગુજરાતમાં બનેલી મોટી ઘટના વિશે વાત કરીએ.

| Updated on: Jul 09, 2025 | 12:01 PM
Share
 છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં અનેક પુલ અકસ્માતો થયા છે, જેમાંથી સૌથી મુખ્ય મોરબી પુલ અકસ્માત છે, જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં અત્યારસુધી કેટલી ભયાનક બ્રિજ તુટી પડવાની ઘટના બની છે.

છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં અનેક પુલ અકસ્માતો થયા છે, જેમાંથી સૌથી મુખ્ય મોરબી પુલ અકસ્માત છે, જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં અત્યારસુધી કેટલી ભયાનક બ્રિજ તુટી પડવાની ઘટના બની છે.

1 / 8
આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે.જેમાં 3 લોકોના મૃત્યું અને અનેક લોકો ઘાયલ થયા છે.

આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે.જેમાં 3 લોકોના મૃત્યું અને અનેક લોકો ઘાયલ થયા છે.

2 / 8
  વર્ષ 2022માં, મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો.આ પુલ બ્રિટિશ યુગનો હતો અને સમારકામ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઈ.સ. 1887માં આ પુલનું નિર્માણ થયું હતુ.

વર્ષ 2022માં, મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો.આ પુલ બ્રિટિશ યુગનો હતો અને સમારકામ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઈ.સ. 1887માં આ પુલનું નિર્માણ થયું હતુ.

3 / 8
30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 6. 32 કલાકે ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ સમયે પુલ પર પર રહેલા લોકોમાંથી 141થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને ઈજા થઈ હતી.

30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 6. 32 કલાકે ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ સમયે પુલ પર પર રહેલા લોકોમાંથી 141થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને ઈજા થઈ હતી.

4 / 8
વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પૂલ તૂટી પડ્યો હતો., જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા.આ અકસ્માતમાં કેટલાક લોકો ડૂબી ગયા હતા, આ પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. પૂલ તૂટતા 30 ગામના લોકોને ભારે હાલાકીનો પણ સામનો કર્યો હતો.

વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પૂલ તૂટી પડ્યો હતો., જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા.આ અકસ્માતમાં કેટલાક લોકો ડૂબી ગયા હતા, આ પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. પૂલ તૂટતા 30 ગામના લોકોને ભારે હાલાકીનો પણ સામનો કર્યો હતો.

5 / 8
વર્ષ 2023માં તાપીમાં મીંઢોળા નદી પરનો બ્રીજ તૂટી પડ્યો હતો. જેમાં પ્રાથમિક રીતે જ હલકી ગુણવત્તાનુ બાંધકામ મટિરીયલ ઉપયોગ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. આ બ્રીજ અંદાજે 2 કરોડમાં બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2023માં તાપીમાં મીંઢોળા નદી પરનો બ્રીજ તૂટી પડ્યો હતો. જેમાં પ્રાથમિક રીતે જ હલકી ગુણવત્તાનુ બાંધકામ મટિરીયલ ઉપયોગ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. આ બ્રીજ અંદાજે 2 કરોડમાં બનાવવામાં આવ્યો હતો.

6 / 8
10  જૂન 2014ના રોજ, ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનો 35 મીટર લાંબો અને 650 ટનનો સ્લેબ 40 ફૂટની ઊંચાઈથી તૂટી પડ્યો હતો. 25મે ના રોજ, આ ફ્લાયઓવર બ્રિજના ટર્નિંગ ભાગ પર કોંક્રિટ સ્લેબનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 15 દિવસ પછી, જ્યારે કામદારોએ સ્લેબમાંથી સ્ટેજીંગ પ્લેટ કાઢવાનું શરૂ કર્યું, ત્યારે તે ભાગ તૂટી ગયો અને નીચે પડી ગયો. આ અકસ્માતમાં 16 કામદારો સ્લેબ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 10 કામદારોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા અને 6 લોકોને નાની કે મોટી ઈજાઓ થઈ હતી.

10 જૂન 2014ના રોજ, ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનો 35 મીટર લાંબો અને 650 ટનનો સ્લેબ 40 ફૂટની ઊંચાઈથી તૂટી પડ્યો હતો. 25મે ના રોજ, આ ફ્લાયઓવર બ્રિજના ટર્નિંગ ભાગ પર કોંક્રિટ સ્લેબનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 15 દિવસ પછી, જ્યારે કામદારોએ સ્લેબમાંથી સ્ટેજીંગ પ્લેટ કાઢવાનું શરૂ કર્યું, ત્યારે તે ભાગ તૂટી ગયો અને નીચે પડી ગયો. આ અકસ્માતમાં 16 કામદારો સ્લેબ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 10 કામદારોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા અને 6 લોકોને નાની કે મોટી ઈજાઓ થઈ હતી.

7 / 8
ગુજરાતમાં પુલની સલામતી એક ગંભીર મુદ્દો છે, અને આ અકસ્માતોમાંથી શીખીને પુલોના બાંધકામ, જાળવણી અને દેખરેખમાં સુધારો કરવો જરૂરી છે.

ગુજરાતમાં પુલની સલામતી એક ગંભીર મુદ્દો છે, અને આ અકસ્માતોમાંથી શીખીને પુલોના બાંધકામ, જાળવણી અને દેખરેખમાં સુધારો કરવો જરૂરી છે.

8 / 8

Mahisagar River Bridge Collapse Live Update : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો વધુ અપટેડ જાણવા અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">