AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશની ધરતી પર ભારતીયોએ કર્યું શાસ્ત્ર પૂજન, કેલિફોર્નિયામાં કનકસિંહજી અને ફાલ્ગુનીબા ઝાલાની રેસિડન્સ ખાતે દશેરાનો ઉત્સવ ઉજવાયો, જુઓ Photos

અમેરિકામાં કનકસિંહજી ઝાલાના નિવાસસ્થાને 120 થી વધુ ક્ષત્રિય સભ્યો સાથે ભવ્ય દશેરા ઉત્સવ ઉજવાયો. શ્રદ્ધાપૂર્વક શસ્ત્ર પૂજા, આરતી અને આશીર્વચન સાથે ધર્મની જીત અને અધર્મના નાશનો સંદેશ અપાયો.

| Updated on: Oct 06, 2025 | 5:30 PM
Share
અપાર ભક્તિ, આનંદ અને પરંપરાની ભાવનાથી દશેરાનો ભવ્ય કાર્યક્રમ કનકસિંહજી અને ફાલ્ગુનિબા ઝાલા ની રેસિડન્સ ખાતે ઉજવાયો. આ પ્રસંગે 120થી વધુ ક્ષત્રિય સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ઉત્સવને ગૌરવભર્યું બનાવ્યું. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ શસ્ત્ર પૂજા રહ્યો, જે શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરવામાં આવી. 

અપાર ભક્તિ, આનંદ અને પરંપરાની ભાવનાથી દશેરાનો ભવ્ય કાર્યક્રમ કનકસિંહજી અને ફાલ્ગુનિબા ઝાલા ની રેસિડન્સ ખાતે ઉજવાયો. આ પ્રસંગે 120થી વધુ ક્ષત્રિય સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ઉત્સવને ગૌરવભર્યું બનાવ્યું. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ શસ્ત્ર પૂજા રહ્યો, જે શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરવામાં આવી. 

1 / 6
અમેરિકામાં શસ્ત્ર પૂજા દરમિયાન ઉપસ્થિત સૌએ દશેરા જેવા પવિત્ર તહેવારનો અર્થ, ધર્મની જીત અને અધર્મના નાશ, વિધિવત પ્રાર્થના, આરતી અને આશીર્વચન સાથે વાતાવરણ ભક્તિ અને ગૌરવમય બનાવ્યું હતું. 

અમેરિકામાં શસ્ત્ર પૂજા દરમિયાન ઉપસ્થિત સૌએ દશેરા જેવા પવિત્ર તહેવારનો અર્થ, ધર્મની જીત અને અધર્મના નાશ, વિધિવત પ્રાર્થના, આરતી અને આશીર્વચન સાથે વાતાવરણ ભક્તિ અને ગૌરવમય બનાવ્યું હતું. 

2 / 6
આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે ભારત કૉન્સ્યુલેટના પ્રતિનિધી ફુલવંત સિંહ અને યોગી અવૈતાનંદ ગીરી ઉપસ્થિત રહ્યા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં આધ્યાત્મિક ઊર્જા અને પવિત્રતા ઉમેર્યા. સાથે જ જાણીતા જ્યોતિષાચાર્ય શૈલેનદ્રસિંહજી વાઘેલા એ શાસ્ત્રસંગત માર્ગદર્શન આપીને કાર્યક્રમને વધુ ધર્મનિષ્ઠ અને પવિત્ર બનાવ્યો.

આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે ભારત કૉન્સ્યુલેટના પ્રતિનિધી ફુલવંત સિંહ અને યોગી અવૈતાનંદ ગીરી ઉપસ્થિત રહ્યા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં આધ્યાત્મિક ઊર્જા અને પવિત્રતા ઉમેર્યા. સાથે જ જાણીતા જ્યોતિષાચાર્ય શૈલેનદ્રસિંહજી વાઘેલા એ શાસ્ત્રસંગત માર્ગદર્શન આપીને કાર્યક્રમને વધુ ધર્મનિષ્ઠ અને પવિત્ર બનાવ્યો.

3 / 6
આ ભવ્ય દશેરા ઉત્સવનું આયોજન રાના ગ્રુપ ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ કનકસિંહજી ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમના મુખ્ય સભ્યો મનોજકુમાર રાવલજી, મનિષકુમાર પરમાર, કૃષ્ણસિંહ રાજપરમાર, દક્ષાબા મહિદા, પુરવીબા વાઘેલા, સધના સિંહ અને સુનિલકુમારએ ઉત્સવની દરેક વિધિ અને આયોજન સમર્પણ અને ગર્વ સાથે નિભાવ્યું.

આ ભવ્ય દશેરા ઉત્સવનું આયોજન રાના ગ્રુપ ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ કનકસિંહજી ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમના મુખ્ય સભ્યો મનોજકુમાર રાવલજી, મનિષકુમાર પરમાર, કૃષ્ણસિંહ રાજપરમાર, દક્ષાબા મહિદા, પુરવીબા વાઘેલા, સધના સિંહ અને સુનિલકુમારએ ઉત્સવની દરેક વિધિ અને આયોજન સમર્પણ અને ગર્વ સાથે નિભાવ્યું.

4 / 6
ઉત્સવ દરમિયાન સમુદાયના સભ્યો વચ્ચે એકતા, ભક્તિ અને ગૌરવની ભાવના છલકાઈ રહી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સાંસ્કૃતિક વારસાનું ઉજવણું અને ક્ષત્રિય પરંપરાની શૌર્યભાવનાને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.

ઉત્સવ દરમિયાન સમુદાયના સભ્યો વચ્ચે એકતા, ભક્તિ અને ગૌરવની ભાવના છલકાઈ રહી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સાંસ્કૃતિક વારસાનું ઉજવણું અને ક્ષત્રિય પરંપરાની શૌર્યભાવનાને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.

5 / 6
આ દશેરા ઉજવણી દ્વારા સમાજમાં ધર્મનિષ્ઠા, સાહસ અને એકતાનો સંદેશ ફેલાયો, જે દરેક ઉપસ્થિત માટે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો.

આ દશેરા ઉજવણી દ્વારા સમાજમાં ધર્મનિષ્ઠા, સાહસ અને એકતાનો સંદેશ ફેલાયો, જે દરેક ઉપસ્થિત માટે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો.

6 / 6

બેડરૂમની દિવાલો પર ભૂલથી પણ ના કરાવો આવા રંગ, સંબંધો થઈ જશે ખરાબ

સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">