AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વસ્તુઓને Microwaveમાં ગરમ કરવા રાખી તો બોમ્બની જેમ ફાટી શકે છે ઓવન, જાણો અહીં

માઇક્રોવેવ ગરમી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ચોક્કસ વસ્તુઓને એવી રીતે અસર કરે છે કે તે વિસ્ફોટ કરી શકે છે અથવા ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે કઈ વસ્તુઓ ક્યારેય માઇક્રોવેવની અંદર ન મૂકવી જોઈએ.

| Updated on: Nov 28, 2025 | 10:23 AM
Share
માઇક્રોવેવ ઓવન આજે દરેક ઘરનો આવશ્યક ભાગ બની ગયા છે. મિનિટોમાં ખોરાક ગરમ કરવાની સુવિધા તેને અત્યંત લોકપ્રિય બનાવે છે, પરંતુ સહેજ પણ બેદરકારી થઈ તો અકસ્માતનું કારણ બની શકે છે. કેટલીકવાર, લોકો અજાણતાં માઇક્રોવેવમાં એવી વસ્તુઓ મૂકે છે જે તણખા, ધુમાડો અથવા અચાનક વિસ્ફોટ જેવી ખતરનાક પરિસ્થિતિઓનું કારણ બની શકે છે. માઇક્રોવેવ ગરમી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ચોક્કસ વસ્તુઓને એવી રીતે અસર કરે છે કે તે વિસ્ફોટ કરી શકે છે અથવા ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે કઈ વસ્તુઓ ક્યારેય માઇક્રોવેવની અંદર ન મૂકવી જોઈએ.

માઇક્રોવેવ ઓવન આજે દરેક ઘરનો આવશ્યક ભાગ બની ગયા છે. મિનિટોમાં ખોરાક ગરમ કરવાની સુવિધા તેને અત્યંત લોકપ્રિય બનાવે છે, પરંતુ સહેજ પણ બેદરકારી થઈ તો અકસ્માતનું કારણ બની શકે છે. કેટલીકવાર, લોકો અજાણતાં માઇક્રોવેવમાં એવી વસ્તુઓ મૂકે છે જે તણખા, ધુમાડો અથવા અચાનક વિસ્ફોટ જેવી ખતરનાક પરિસ્થિતિઓનું કારણ બની શકે છે. માઇક્રોવેવ ગરમી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ચોક્કસ વસ્તુઓને એવી રીતે અસર કરે છે કે તે વિસ્ફોટ કરી શકે છે અથવા ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે કઈ વસ્તુઓ ક્યારેય માઇક્રોવેવની અંદર ન મૂકવી જોઈએ.

1 / 6
1. મેટલના વાસણો અને ફોઇલ: સ્ટીલ, એલ્યુમિનિયમ, આયર્ન અથવા કોઈપણ પ્રકારની ધાતુ માઇક્રોવેવમાં તણખા પેદા કરી શકે છે. ફોઇલ પેપર માઇક્રોવેવ કિરણોને પણ રિફ્લેક્ટ કરે છે, જે તણખા પેદા કરી શકે છે અને ઉપકરણને બ્લાસ્ટ પણ કરી શકે છે.

1. મેટલના વાસણો અને ફોઇલ: સ્ટીલ, એલ્યુમિનિયમ, આયર્ન અથવા કોઈપણ પ્રકારની ધાતુ માઇક્રોવેવમાં તણખા પેદા કરી શકે છે. ફોઇલ પેપર માઇક્રોવેવ કિરણોને પણ રિફ્લેક્ટ કરે છે, જે તણખા પેદા કરી શકે છે અને ઉપકરણને બ્લાસ્ટ પણ કરી શકે છે.

2 / 6
2. એયર ટાઈટ કે પછી સીલ્ડ કન્ટેનર : જ્યારે ગરમ કરવામાં આવે છે, ત્યારે હવાચુસ્ત પ્લાસ્ટિક, કાચ અથવા સ્ટીલના કન્ટેનરમાં દબાણ વધે છે. વધતા દબાણને કારણે કન્ટેનર માઇક્રોવેવની અંદર બ્લાસ્ટ થઈ શકે છે, જેનાથી ઉપકરણને નુકસાન અને ઇજા થવાનું જોખમ રહેલું છે.

2. એયર ટાઈટ કે પછી સીલ્ડ કન્ટેનર : જ્યારે ગરમ કરવામાં આવે છે, ત્યારે હવાચુસ્ત પ્લાસ્ટિક, કાચ અથવા સ્ટીલના કન્ટેનરમાં દબાણ વધે છે. વધતા દબાણને કારણે કન્ટેનર માઇક્રોવેવની અંદર બ્લાસ્ટ થઈ શકે છે, જેનાથી ઉપકરણને નુકસાન અને ઇજા થવાનું જોખમ રહેલું છે.

3 / 6
3. ઈંડું: કાચા કે બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં રાખવું અત્યંત જોખમી છે, તેનું છાલની સાથે કાચું કે બાફેલું ઈંડુ ક્યારેય ના મુકવું જોઈએ . ઈંડુ ગરમ થતા તેની અંદરનો પ્રેશર બનાવે છે, અને ઈંડું થોડીક સેકન્ડોમાં વિસ્ફોટ કરી શકે છે, જેનાથી નાના વિસ્ફોટ જેવી અસર થઈ શકે છે.

3. ઈંડું: કાચા કે બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં રાખવું અત્યંત જોખમી છે, તેનું છાલની સાથે કાચું કે બાફેલું ઈંડુ ક્યારેય ના મુકવું જોઈએ . ઈંડુ ગરમ થતા તેની અંદરનો પ્રેશર બનાવે છે, અને ઈંડું થોડીક સેકન્ડોમાં વિસ્ફોટ કરી શકે છે, જેનાથી નાના વિસ્ફોટ જેવી અસર થઈ શકે છે.

4 / 6
4. આખા મરચાં: લીલા કે સૂકા મરચાંને માઇક્રોવેવમાં રાખવાથી હવામાં કેપ્સેસીન મુક્ત થાય છે. ધુમાડો આંખોમાં બળતરા પેદા કરી શકે છે. ક્યારેક, ઊંચા તાપમાને, તે તણખા પણ પેદા કરી શકે છે.

4. આખા મરચાં: લીલા કે સૂકા મરચાંને માઇક્રોવેવમાં રાખવાથી હવામાં કેપ્સેસીન મુક્ત થાય છે. ધુમાડો આંખોમાં બળતરા પેદા કરી શકે છે. ક્યારેક, ઊંચા તાપમાને, તે તણખા પણ પેદા કરી શકે છે.

5 / 6
5. ખાલી માઇક્રોવેવ ચલાવવું: ખાલી માઇક્રોવેવ ચલાવવું જોખમી છે. માઇક્રોવેવને શોષવા માટે કોઈ સામગ્રી નથી, જેના કારણે તે મશીન પર રિફ્લેક્ટ થઈ સ્પાર્ક અને નુકસાનનું કારણ બબને છે.

5. ખાલી માઇક્રોવેવ ચલાવવું: ખાલી માઇક્રોવેવ ચલાવવું જોખમી છે. માઇક્રોવેવને શોષવા માટે કોઈ સામગ્રી નથી, જેના કારણે તે મશીન પર રિફ્લેક્ટ થઈ સ્પાર્ક અને નુકસાનનું કારણ બબને છે.

6 / 6

પાણી ગરમ કરવામાં તમારું ગીઝર લઈ રહ્યું છે વધારે સમય, તો નવું ખરીદતા પહેલા આ 6 ટિપ્સ અજમાવો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">