AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

| Updated on: Oct 12, 2025 | 2:10 PM
Share
આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છે, ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવી છે. તેમા પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવતા હોઈએ છે, ત્યારે તે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવવામાં આવી છે. તેમા પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

1 / 7
ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે.

ઘરમાં મીઠા લીમડાનો છોડ શુભ માનવામાં આવે છે પણ તેનું મોટું ઝાડ થવું અશુભ માનવામાં આવે છે.

2 / 7
એટલે કે ઘરના કૂંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરે છે.

એટલે કે ઘરના કૂંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે તેમજ ઘરના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરે છે.

3 / 7
તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ  ગ્રહ શાંત રહે છે

તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ ગ્રહ શાંત રહે છે

4 / 7
પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

5 / 7
ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

6 / 7
આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ

આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ

7 / 7

ઘરની આસપાસ લીમડાનું ઝાડ હોવું શુભ કે અશુભ ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">