AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં અમેરિકાના રાજદૂતને કઇ કરન્સીમાં મળે છે પગાર ? ડોલર કે રૂપિયામાં ?

જ્યારે આપણે વિદેશ નીતિ અને કૂટનીતિની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે, રાજદૂતને તેના દેશની કરન્સીમાં કે પછી તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની કરન્સીમાં તેમને પગાર મળે છે ? તેના વિશે જાણીશું.

| Updated on: Dec 10, 2024 | 7:47 PM
Share
જ્યારે આપણે વિદેશ નીતિ અને કૂટનીતિની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. તેઓ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય દેશો સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે.

જ્યારે આપણે વિદેશ નીતિ અને કૂટનીતિની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. તેઓ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય દેશો સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે.

1 / 5
ત્યારે સવાલ એ થાય છે કે રાજદૂતોને તેમનો પગાર કઇ કરન્સીમાં મળે છે ? શું તેના દેશની કરન્સીમાં કે પછી તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની કરન્સીમાં તેમને પગાર મળે છે ? તેના વિશે જાણીશું

ત્યારે સવાલ એ થાય છે કે રાજદૂતોને તેમનો પગાર કઇ કરન્સીમાં મળે છે ? શું તેના દેશની કરન્સીમાં કે પછી તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની કરન્સીમાં તેમને પગાર મળે છે ? તેના વિશે જાણીશું

2 / 5
અમે તમને જણાવી દઈએ કે રાજદૂતોનો પગાર તેમના દેશની સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો નથી.

અમે તમને જણાવી દઈએ કે રાજદૂતોનો પગાર તેમના દેશની સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો નથી.

3 / 5
ઉદાહરણ તરીકે, ભારતમાં પોસ્ટ કરાયેલા અમેરિકન રાજદૂતને તેનો પગાર યુએસ ડોલરમાં મળે છે, જ્યારે અમેરિકામાં ભારતીય રાજદૂતને તેનો પગાર ભારતીય રૂપિયામાં મળે છે.

ઉદાહરણ તરીકે, ભારતમાં પોસ્ટ કરાયેલા અમેરિકન રાજદૂતને તેનો પગાર યુએસ ડોલરમાં મળે છે, જ્યારે અમેરિકામાં ભારતીય રાજદૂતને તેનો પગાર ભારતીય રૂપિયામાં મળે છે.

4 / 5
રાજદૂતોનો પગાર તેમને જે દેશ મોકલે છે તેના દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવે છે. આ પગાર દેશની સરકારની નાણાકીય નીતિઓ, રાજદ્વારી પરિસ્થિતિ અને સામાન્ય રીતે ફિક્સ પગાર ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે.

રાજદૂતોનો પગાર તેમને જે દેશ મોકલે છે તેના દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવે છે. આ પગાર દેશની સરકારની નાણાકીય નીતિઓ, રાજદ્વારી પરિસ્થિતિ અને સામાન્ય રીતે ફિક્સ પગાર ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે.

5 / 5
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">