Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

walking for health : ઉંમર પ્રમાણે જાણો કોણે કેટલું ચાલવું જોઈએ ? જાણો સ્વાસ્થ્ય લાભ

આજના વ્યસ્ત જીવનમાં ઘણા લોકો ચાલવાનું ભૂલી ગયા છે. સ્વાસ્થ્ય માટે ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે તેમણે કેટલું ચાલવું જોઈએ. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ ઉંમરના લોકોએ કેટલું ચાલવું જોઈએ.

| Updated on: Jan 31, 2025 | 7:34 PM
આરોગ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દરરોજ લગભગ  5 થી 7  કિલોમીટર ચાલવું જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી જોઈએ. આનો અર્થ એ છે કે વ્યક્તિએ દિવસમાં લગભગ 30 મિનિટ ઝડપથી ચાલવું જોઈએ. જો તમે નિયમિત વોક કરો છો, તો તમે 8 થી 10 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખી શકો છો. આ લક્ષ્ય તમારું  વજન ઘટાડવામાં મદદ કરશે. ( Credits: Getty Images )

આરોગ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દરરોજ લગભગ 5 થી 7 કિલોમીટર ચાલવું જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી જોઈએ. આનો અર્થ એ છે કે વ્યક્તિએ દિવસમાં લગભગ 30 મિનિટ ઝડપથી ચાલવું જોઈએ. જો તમે નિયમિત વોક કરો છો, તો તમે 8 થી 10 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખી શકો છો. આ લક્ષ્ય તમારું વજન ઘટાડવામાં મદદ કરશે. ( Credits: Getty Images )

1 / 8
રોજ થોડા ડગલાં ચાલવાથી ડાયાબિટીસની સાથે વજન પણ કંટ્રોલ કરી શકાય છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારુ બનાવી શકાય છે. ( Credits: Getty Images )

રોજ થોડા ડગલાં ચાલવાથી ડાયાબિટીસની સાથે વજન પણ કંટ્રોલ કરી શકાય છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારુ બનાવી શકાય છે. ( Credits: Getty Images )

2 / 8
ચાલવું અને દોડવું બંને હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવામાં મદદ કરે છે. સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ( Credits: Getty Images )

ચાલવું અને દોડવું બંને હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવામાં મદદ કરે છે. સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ( Credits: Getty Images )

3 / 8
ચાલવાથી શરીરના બધા જ અંગો સારી રીતે કામ કરવા લાગે છે. દરરોજ ચાલવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સારો રહે છે. આ ફેફસાંને સ્વસ્થ રાખે છે. આનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. ( Credits: Getty Images )

ચાલવાથી શરીરના બધા જ અંગો સારી રીતે કામ કરવા લાગે છે. દરરોજ ચાલવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સારો રહે છે. આ ફેફસાંને સ્વસ્થ રાખે છે. આનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. ( Credits: Getty Images )

4 / 8
નિષ્ણાતો કહે છે કે 6 થી 17 વર્ષની વયના લોકોએ દરરોજ ઓછામાં ઓછો એક કલાક રમવું જોઈએ. એકંદરે તેનો અર્થ એ છે કે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 15000 પગલાં ચાલવું જોઈએ.  ( Credits: Getty Images )

નિષ્ણાતો કહે છે કે 6 થી 17 વર્ષની વયના લોકોએ દરરોજ ઓછામાં ઓછો એક કલાક રમવું જોઈએ. એકંદરે તેનો અર્થ એ છે કે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 15000 પગલાં ચાલવું જોઈએ. ( Credits: Getty Images )

5 / 8
જ્યારે 18 થી 40 વર્ષની વયના લોકોએ 12000 પગલાં ચાલવા જોઈએ.40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ચોક્કસપણે 8000-10000 પગલાં ચાલવા જોઈએ. ( Credits: Getty Images )

જ્યારે 18 થી 40 વર્ષની વયના લોકોએ 12000 પગલાં ચાલવા જોઈએ.40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ચોક્કસપણે 8000-10000 પગલાં ચાલવા જોઈએ. ( Credits: Getty Images )

6 / 8
60 વર્ષની ઉંમરના લોકોએ 4000-5000 પગલાં ચાલવા જોઈએ. 20 થી 30 મિનિટના લક્ષ્ય સાથે દરરોજ લગભગ 2 થી 4 કિલોમીટર ચાલો. જો શારીરિક સ્થિતિ સારી હોય, તો તેને ધીમે ધીમે  7000 પગલાં સુધી વધારી શકાય છે. ( Credits: Getty Images )

60 વર્ષની ઉંમરના લોકોએ 4000-5000 પગલાં ચાલવા જોઈએ. 20 થી 30 મિનિટના લક્ષ્ય સાથે દરરોજ લગભગ 2 થી 4 કિલોમીટર ચાલો. જો શારીરિક સ્થિતિ સારી હોય, તો તેને ધીમે ધીમે 7000 પગલાં સુધી વધારી શકાય છે. ( Credits: Getty Images )

7 / 8
ચાલતી વખતે, તમારે તમારી ગતિ અને સમય બંને પર ધ્યાન આપવું જોઈએ. ચાલતી વખતે ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ફેફસાં સુધી સારી માત્રામાં ઓક્સિજન પહોંચી શકે. કોઈ પણ કસરત કરતી વખતે આપણે વાત ન કરવી જોઈએ. આનાથી આપણું ધ્યાન ભટકાય છે અને આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.  ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

ચાલતી વખતે, તમારે તમારી ગતિ અને સમય બંને પર ધ્યાન આપવું જોઈએ. ચાલતી વખતે ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ફેફસાં સુધી સારી માત્રામાં ઓક્સિજન પહોંચી શકે. કોઈ પણ કસરત કરતી વખતે આપણે વાત ન કરવી જોઈએ. આનાથી આપણું ધ્યાન ભટકાય છે અને આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">