AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos

ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 11:40 PM
Share
લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે  ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

1 / 6
ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

2 / 6
ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

3 / 6
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

4 / 6
 જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

5 / 6
મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">