AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos

ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 11:40 PM
Share
લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે  ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

1 / 6
ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

2 / 6
ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

3 / 6
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

4 / 6
 જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

5 / 6
મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">