AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos

ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 11:40 PM
Share
લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે  ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

લોકસંગીતથી વેરાવળની ચોપાટી સંગીત મય બની હતી. રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના દ્રારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું.

1 / 6
ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

ગુજરાતની લોકસંગીતના 'પર્યટન પર્વ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસતરબોળ કર્યા.

2 / 6
ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'નગર મેં જોગી આયા', 'માઈ તેરી ચૂનરિયા લહેરાઈ' અને શિવસ્તુતિ જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

3 / 6
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

4 / 6
 જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

5 / 6
મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">