ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos
ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.
Latest News Updates
Most Read Stories