AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ચાણોદ ગામમાં પૂર જેવી સ્થિતિ, દુકાન-મકાનોમાં ભરાયા નદીના પાણી, જુઓ Photos

વડોદરાના ચાણોદ ગામમાં નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

yunus.gazi
| Edited By: | Updated on: Sep 17, 2023 | 5:40 PM
Share
 વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

1 / 5
નદીના પાણી કેટલીક દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

નદીના પાણી કેટલીક દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

2 / 5
આ ઉપરાંત મકાન અને દુકાનોમાંથી માલ-સામાન ખસેડવાની કામગીરીમાં પોલીસ અને વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે

આ ઉપરાંત મકાન અને દુકાનોમાંથી માલ-સામાન ખસેડવાની કામગીરીમાં પોલીસ અને વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે

3 / 5
તો બીજી તરફ ગામમાં પાણી ફરી વળતા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે

તો બીજી તરફ ગામમાં પાણી ફરી વળતા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે

4 / 5
ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાણોદમાં આવેલા મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે

ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાણોદમાં આવેલા મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે

5 / 5
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">