Vadodara : ચાણોદ ગામમાં પૂર જેવી સ્થિતિ, દુકાન-મકાનોમાં ભરાયા નદીના પાણી, જુઓ Photos

વડોદરાના ચાણોદ ગામમાં નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

yunus.gazi
| Edited By: | Updated on: Sep 17, 2023 | 5:40 PM
 વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

1 / 5
નદીના પાણી કેટલીક દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

નદીના પાણી કેટલીક દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

2 / 5
આ ઉપરાંત મકાન અને દુકાનોમાંથી માલ-સામાન ખસેડવાની કામગીરીમાં પોલીસ અને વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે

આ ઉપરાંત મકાન અને દુકાનોમાંથી માલ-સામાન ખસેડવાની કામગીરીમાં પોલીસ અને વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે

3 / 5
તો બીજી તરફ ગામમાં પાણી ફરી વળતા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે

તો બીજી તરફ ગામમાં પાણી ફરી વળતા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે

4 / 5
ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાણોદમાં આવેલા મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે

ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાણોદમાં આવેલા મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">