AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benifits: ખાલી પેટે કાળા ચણા ખાવા છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શું થશે ફાયદો

ચણામાં ક્લોરોફીલ, વિટામિન A, B, C, D અને K હોય છે. તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ પણ હોય છે. જો કાળા ચણાને પલાળીને રોજ ખાવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:17 PM
Share
કાળા ચણા તમારા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે ચણાનું સેવન કરે તો થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

કાળા ચણા તમારા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે ચણાનું સેવન કરે તો થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

1 / 5
ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. ચણા વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. ચણા ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખોરાક ખાવાથી બચી જશો.

ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. ચણા વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. ચણા ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખોરાક ખાવાથી બચી જશો.

2 / 5
રોજ ખાલી પેટ ચણાનું સેવન કરવાથી તમારી પાચનતંત્ર મજબૂત બને છે અને ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. કબજિયાતની સમસ્યા રહેતી નથી. પેટ સાફ થવાથી તમારી બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

રોજ ખાલી પેટ ચણાનું સેવન કરવાથી તમારી પાચનતંત્ર મજબૂત બને છે અને ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. કબજિયાતની સમસ્યા રહેતી નથી. પેટ સાફ થવાથી તમારી બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

3 / 5
કાળા ચણા આંખોના કોષોનું રક્ષણ કરે છે. ચણા ખાવાથી આંખોનું તેજ વધે છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ ખાલી પેટે પલાળેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ.

કાળા ચણા આંખોના કોષોનું રક્ષણ કરે છે. ચણા ખાવાથી આંખોનું તેજ વધે છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ ખાલી પેટે પલાળેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ.

4 / 5
જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા તમને ખૂબ થાક લાગે છે અથવા નબળાઈ લાગે છે, તો તમારે દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. પલાળેલા કાળા ચણાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં ઘણું આયર્ન હોય છે. તે લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે અને નબળાઈ અને થાકને પણ દૂર કરે છે.

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા તમને ખૂબ થાક લાગે છે અથવા નબળાઈ લાગે છે, તો તમારે દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. પલાળેલા કાળા ચણાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં ઘણું આયર્ન હોય છે. તે લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે અને નબળાઈ અને થાકને પણ દૂર કરે છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">