PHOTOS : ડોમિનિકામાં ટેસ્ટ રમવા રવાના થઈ ભારતીય ટીમ, એરપોર્ટ પર મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ

Indian team : વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:02 PM
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમે 12 જુલાઈથી ડોમિનિકાના મેદાનમાં યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમે 12 જુલાઈથી ડોમિનિકાના મેદાનમાં યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે.

1 / 5
 વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.જ્યાં આ ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ફિક્સ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે નંબર-3 પોઝિશન પર રમતા જોવા મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.જ્યાં આ ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ફિક્સ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે નંબર-3 પોઝિશન પર રમતા જોવા મળી શકે છે.

2 / 5
મોહમ્મદ સિરાજ આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે. અક્ષર પટેલને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય ડોમિનિકા પીચ જોયા બાદ લેવામાં આવશે.

મોહમ્મદ સિરાજ આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે. અક્ષર પટેલને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય ડોમિનિકા પીચ જોયા બાદ લેવામાં આવશે.

3 / 5
ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું બેટ શાંત હતું, તેથી ગિલ આ ટેસ્ટ શ્રેણી દ્વારા ફરીથી વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. વેસ્ટ ઈન્ડિઝની પિચો પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.  કેએસ ભરતની જગ્યાએ, ટીમ મેનેજમેન્ટ ઇશાન કિશનને તક આપવા પર વિચાર કરી શકે છે.

ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું બેટ શાંત હતું, તેથી ગિલ આ ટેસ્ટ શ્રેણી દ્વારા ફરીથી વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. વેસ્ટ ઈન્ડિઝની પિચો પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેએસ ભરતની જગ્યાએ, ટીમ મેનેજમેન્ટ ઇશાન કિશનને તક આપવા પર વિચાર કરી શકે છે.

4 / 5
 વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ નવદીપ સૈનીની વાપસી જોવા મળી છે. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં સૈનીને પણ તક મળી શકે છે. નવદીપે છેલ્લે 2021માં ગાબામાં ટેસ્ટ મેચ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ નવદીપ સૈનીની વાપસી જોવા મળી છે. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં સૈનીને પણ તક મળી શકે છે. નવદીપે છેલ્લે 2021માં ગાબામાં ટેસ્ટ મેચ રમી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
g clip-path="url(#clip0_868_265)">