AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : ડોમિનિકામાં ટેસ્ટ રમવા રવાના થઈ ભારતીય ટીમ, એરપોર્ટ પર મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ

Indian team : વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:02 PM
Share
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમે 12 જુલાઈથી ડોમિનિકાના મેદાનમાં યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમે 12 જુલાઈથી ડોમિનિકાના મેદાનમાં યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે.

1 / 5
 વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.જ્યાં આ ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ફિક્સ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે નંબર-3 પોઝિશન પર રમતા જોવા મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમ 7 જુલાઈએ બાર્બાડોસથી ડોમિનિકા માટે રવાના થઈ હતી, જ્યાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ આ મેદાન પર રમવા જઈ રહી છે.જ્યાં આ ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ફિક્સ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે નંબર-3 પોઝિશન પર રમતા જોવા મળી શકે છે.

2 / 5
મોહમ્મદ સિરાજ આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે. અક્ષર પટેલને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય ડોમિનિકા પીચ જોયા બાદ લેવામાં આવશે.

મોહમ્મદ સિરાજ આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે. અક્ષર પટેલને પ્લેઇંગ 11માં સામેલ કરવાનો નિર્ણય ડોમિનિકા પીચ જોયા બાદ લેવામાં આવશે.

3 / 5
ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું બેટ શાંત હતું, તેથી ગિલ આ ટેસ્ટ શ્રેણી દ્વારા ફરીથી વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. વેસ્ટ ઈન્ડિઝની પિચો પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.  કેએસ ભરતની જગ્યાએ, ટીમ મેનેજમેન્ટ ઇશાન કિશનને તક આપવા પર વિચાર કરી શકે છે.

ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું બેટ શાંત હતું, તેથી ગિલ આ ટેસ્ટ શ્રેણી દ્વારા ફરીથી વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. વેસ્ટ ઈન્ડિઝની પિચો પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેએસ ભરતની જગ્યાએ, ટીમ મેનેજમેન્ટ ઇશાન કિશનને તક આપવા પર વિચાર કરી શકે છે.

4 / 5
 વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ નવદીપ સૈનીની વાપસી જોવા મળી છે. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં સૈનીને પણ તક મળી શકે છે. નવદીપે છેલ્લે 2021માં ગાબામાં ટેસ્ટ મેચ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ નવદીપ સૈનીની વાપસી જોવા મળી છે. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં સૈનીને પણ તક મળી શકે છે. નવદીપે છેલ્લે 2021માં ગાબામાં ટેસ્ટ મેચ રમી હતી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">