AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મણિનગર વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં, જુઓ Photos

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે, મણીનગરમાં પિલર તૈયાર કરાયા બાદ બાકીનું કામ હાથ પર લેવાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને એક બાજુનો માર્ગ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને અવર-જવરમાં અડચણ પડી રહી છે.

UMESH PARMAR
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:09 PM
Share
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે, મણીનગરમાં પિલર તૈયાર કરાયા બાદ બાકીનું કામ હાથ પર લેવાયું છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે, મણીનગરમાં પિલર તૈયાર કરાયા બાદ બાકીનું કામ હાથ પર લેવાયું છે.

1 / 5
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને એક બાજુનો માર્ગ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને અવર-જવરમાં અડચણ પડી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને એક બાજુનો માર્ગ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને અવર-જવરમાં અડચણ પડી રહી છે.

2 / 5
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

3 / 5
બુલેટ ટ્રેન શરૂ થયા પછી અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 508 કિમી થઈ જશે અને માત્ર બે કલાકને સાત મિનિટમાં આ અંતર કાપી શકાશે

બુલેટ ટ્રેન શરૂ થયા પછી અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 508 કિમી થઈ જશે અને માત્ર બે કલાકને સાત મિનિટમાં આ અંતર કાપી શકાશે

4 / 5
આ ટ્રેન મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર હવેલીમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીને આવરી લેશે

આ ટ્રેન મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર હવેલીમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીને આવરી લેશે

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">