Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલને કરવો પડશે આ 4 મોટી સમસ્યાનો સામનો

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને આમ આદમીના એક પછી એક મોટા નેતાઓની હાર થઈ રહી છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

| Updated on: Feb 08, 2025 | 1:57 PM
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

1 / 5
સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

2 / 5
સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

3 / 5
સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ -  દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

4 / 5
સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ?  સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.

સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">