AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલને કરવો પડશે આ 4 મોટી સમસ્યાનો સામનો

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને આમ આદમીના એક પછી એક મોટા નેતાઓની હાર થઈ રહી છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

| Updated on: Feb 08, 2025 | 1:57 PM
Share
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. તો નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે, ત્યારે હારની સાથે કેજરીવાલને આ 4 મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

1 / 5
સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

સવાલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર બાદ હવે પેન્ડિંગ કોર્ટ કેસોની ચૂંટણી કોણ લડશે - સરકારી વકીલ કે તેમના વકીલ ? સવાલનું બેકગ્રાઉન્ડ - અરવિંદ કેજરીવાલ સામે અનેક કોર્ટ કેસ પેન્ડિંગ છે અને અત્યાર સુધી આ કેસો સરકારી વકીલ લડતા હતા, પરંતુ હવે દિલ્હીમાં આપની હાર થતાં આ કેસ હવે કોણ લડશે.

2 / 5
સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

સવાલ - કાયદેસર રીતે હવે તે સરકારી વકીલ રાખી શકશે નહીં, તેથી આવી સ્થિતિમાં તેમણે પોતાનો વકીલ રાખવો પડશે. તો શું હવે તે કરોડો રૂપિયા ફી લેનારા વકીલ પાસેથી પોતાનો કેસ લડાવશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - અત્યાર સુધી કેજરીવાલના કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવીને દિલ્હી સરકાર દ્વારા ફી ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે દિલ્હીમાં તેમની સરકાર રહેશે નહીં, તો તેઓ હવે આ કેસ કોની પાસે લડાવશે.

3 / 5
સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ -  દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

સવાલ - આપ સરકાર દરમિયાન દિલ્હી સરકારે કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહના બચાવમાં કોર્ટમાં જે કંઈ કહ્યું હતું, શું દિલ્હી સરકાર હવે તે નિવેદનો પાછા લેશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં આપની સરકાર દરમિયાન આપના નેતાઓના બચાવમાં જે નિવેદનો આપ્યા હતા, એ પાછા લેશે કે કેમ ? કારણ કે દિલ્હીમાં હવે સરકાર બદલાઈ જશે, જેથી આ લોકોને બચાવવા હવે મુશ્કેલ છે.

4 / 5
સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ?  સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.

સવાલ - શું દિલ્હી સરકાર હવે કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ વગેરે પર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરશે ? સવાલનું બેકગ્રાઉન્ડ - દિલ્હીમાં હવે સરકાર બદલવા જઈ રહી છે, ત્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના કેસ દાખલ થઈ શકે છે.

5 / 5
Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">