AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું કરાયુ આયોજન, 309 યુનિટ થયુ એકત્રિત

Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરની પ્રેરણાથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મુસ્કાન માટે રક્તદાન-2023 અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. જેમા 300 યુનિટ રક્ત એકત્રિત કરાયુ હતુ.

Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2023 | 10:51 PM
Share
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરના માર્ગદર્શનથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા મુસ્કાન માટે રક્તદાન અભિયાન 2023 અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરના માર્ગદર્શનથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા મુસ્કાન માટે રક્તદાન અભિયાન 2023 અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો.

1 / 5
આ રક્તદાન કેમ્પમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી બી.યુ. જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, પી.આઈ. વિક્રમસિંહ ચાવડા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપ્યુ હતુ.

આ રક્તદાન કેમ્પમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી બી.યુ. જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, પી.આઈ. વિક્રમસિંહ ચાવડા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપ્યુ હતુ.

2 / 5
આ રક્તદાન કેમ્પના આયોજમાં સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ રક્તદાન કર્યુ હતુ.

આ રક્તદાન કેમ્પના આયોજમાં સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ રક્તદાન કર્યુ હતુ.

3 / 5
વાસણા પોલીસ સ્ટેશનના  PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

વાસણા પોલીસ સ્ટેશનના PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

4 / 5
1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત  એકત્રિત કરવામાં આવે છે.

1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવે છે.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">