AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું કરાયુ આયોજન, 309 યુનિટ થયુ એકત્રિત

Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરની પ્રેરણાથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મુસ્કાન માટે રક્તદાન-2023 અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. જેમા 300 યુનિટ રક્ત એકત્રિત કરાયુ હતુ.

Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2023 | 10:51 PM
Share
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરના માર્ગદર્શનથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા મુસ્કાન માટે રક્તદાન અભિયાન 2023 અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરના માર્ગદર્શનથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા મુસ્કાન માટે રક્તદાન અભિયાન 2023 અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો.

1 / 5
આ રક્તદાન કેમ્પમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી બી.યુ. જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, પી.આઈ. વિક્રમસિંહ ચાવડા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપ્યુ હતુ.

આ રક્તદાન કેમ્પમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી બી.યુ. જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, પી.આઈ. વિક્રમસિંહ ચાવડા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપ્યુ હતુ.

2 / 5
આ રક્તદાન કેમ્પના આયોજમાં સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ રક્તદાન કર્યુ હતુ.

આ રક્તદાન કેમ્પના આયોજમાં સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ રક્તદાન કર્યુ હતુ.

3 / 5
વાસણા પોલીસ સ્ટેશનના  PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

વાસણા પોલીસ સ્ટેશનના PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

4 / 5
1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત  એકત્રિત કરવામાં આવે છે.

1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવે છે.

5 / 5
Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">