AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પીએફ ઓફિસના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા દિવસની ઉજવણી, કાલુપુર રેલવે સ્ટેશન પર સફાઈમાં જોડાયા સાંસદ કિરીટ સોલંકી-Photos

Ahmedabad: 2જી ઓક્ટોબર પહેલા દેશભરમાં 1 લી ઓક્ટોબરની સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ ગાંધી વર્ષ 2014માં સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો અને ત્યારથી જ એક ઓક્ટોબરથી સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજનો દિવસ સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવાયો. જેમા પીએફ ઓફિસના અધિકારીઓ પણ જોડાયા જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પર સાંસદ કિરીટ સોલંકી સફાઈ અભિયાનમાં જોડાયા. જ્યારે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.

Darshal Raval
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:13 PM
Share
Ahmedabad:  અમદાવાદમાં આવેલાી પીએફ ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી. જેમા પીએફ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા

Ahmedabad: અમદાવાદમાં આવેલાી પીએફ ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી. જેમા પીએફ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા

1 / 7
પીએફ ઓફિસ કમ્પાઉન્ડમાં અને રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધર્યુ. આ સફાઈ અભિયાનમાં પીએફ ઓફિસના 400 જેટલા કર્મચારીઓ જોડાયા અને વિવિધ સ્થળોની સફાઈ કરી.

પીએફ ઓફિસ કમ્પાઉન્ડમાં અને રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધર્યુ. આ સફાઈ અભિયાનમાં પીએફ ઓફિસના 400 જેટલા કર્મચારીઓ જોડાયા અને વિવિધ સ્થળોની સફાઈ કરી.

2 / 7
ગુજરાતમાં પણ 201 રેલવે સ્ટેશન ઉપર એક તારીખ એક ઘંટાની થીમ ઉપર સફાઈ અભિયાન કરાયુ. જ્યાં વિવિધ ઇન્ચાર્જ ને જવાબદારી સોંપવામાં આવી. અમદાવાદ કાલુપુર સ્ટેશન પર સંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા.

ગુજરાતમાં પણ 201 રેલવે સ્ટેશન ઉપર એક તારીખ એક ઘંટાની થીમ ઉપર સફાઈ અભિયાન કરાયુ. જ્યાં વિવિધ ઇન્ચાર્જ ને જવાબદારી સોંપવામાં આવી. અમદાવાદ કાલુપુર સ્ટેશન પર સંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા.

3 / 7
રેલવેમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા.જ્યારે આજના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં રેલવેમાં 12 હજાર કિલો મીટર ટ્રેકની સફાઈ કરાઈ. આજે 300 લોકેશન પર સફાઈ હાથ ધરી.

રેલવેમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા.જ્યારે આજના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં રેલવેમાં 12 હજાર કિલો મીટર ટ્રેકની સફાઈ કરાઈ. આજે 300 લોકેશન પર સફાઈ હાથ ધરી.

4 / 7
 ભારતમાં 22 હજાર સ્થળે સફાઈ અભિયાન શરૂ કર્યું. જ્યાં હાજર અધિકારીએ સફાઈ કરવી અને ગંદકી ન કરવી તે મેસેજ જાય તે પ્રયાસ કર્યો. જ્યાં સ્ટેશન સાથે આસપાસના સ્થળમાં સફાઈ કરવામાં આવી.

ભારતમાં 22 હજાર સ્થળે સફાઈ અભિયાન શરૂ કર્યું. જ્યાં હાજર અધિકારીએ સફાઈ કરવી અને ગંદકી ન કરવી તે મેસેજ જાય તે પ્રયાસ કર્યો. જ્યાં સ્ટેશન સાથે આસપાસના સ્થળમાં સફાઈ કરવામાં આવી.

5 / 7
 ગાંધીજીની જન્મ જયંતિ પહેલા સ્વચ્છતા સંદેશ ફેલાવવાના પ્રયાસના ભાગ રૂપે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. 1 ઓક્ટોબરે સવારે 10 વાગે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું.

ગાંધીજીની જન્મ જયંતિ પહેલા સ્વચ્છતા સંદેશ ફેલાવવાના પ્રયાસના ભાગ રૂપે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. 1 ઓક્ટોબરે સવારે 10 વાગે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું.

6 / 7
આજના દિવસે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે  ભારતીય રેલવેમાં 14 મિનિટ મીરેકલનો નવો અભિગમ શરુ કર્યો. 14 મિનિટમાં સ્વચ્છતા શ્રમદાન કરી ટ્રેનને સાફ કરવાની ઝુંબેશ શરુ કરી. ઝુંબેશના ભાગરૂપે સાબરમતી રેલવે સ્ટેશન અને ગાંધીનગર સ્ટેશન ઉપર વંદેભારત ટ્રેનની સફાઈ કરવામાં આવી.

આજના દિવસે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ભારતીય રેલવેમાં 14 મિનિટ મીરેકલનો નવો અભિગમ શરુ કર્યો. 14 મિનિટમાં સ્વચ્છતા શ્રમદાન કરી ટ્રેનને સાફ કરવાની ઝુંબેશ શરુ કરી. ઝુંબેશના ભાગરૂપે સાબરમતી રેલવે સ્ટેશન અને ગાંધીનગર સ્ટેશન ઉપર વંદેભારત ટ્રેનની સફાઈ કરવામાં આવી.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">