Knowledge: દેશના 70 ટકા કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે, આ દેશોની કરે છે પસંદગી
ભારતના 70 ટકા કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે. પરંતુ શિક્ષણ માટે તેમનો પ્રિય દેશ કયો છે, તેની માહિતી હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021માં આપવામાં આવી છે. તેઓ તેમના બાળકોને અભ્યાસ માટે કયા દેશોમાં મોકલવા માગે છે તે જાણો.
Latest News Updates
Most Read Stories