AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: દેશના 70 ટકા કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે, આ દેશોની કરે છે પસંદગી

ભારતના 70 ટકા કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે. પરંતુ શિક્ષણ માટે તેમનો પ્રિય દેશ કયો છે, તેની માહિતી હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021માં આપવામાં આવી છે. તેઓ તેમના બાળકોને અભ્યાસ માટે કયા દેશોમાં મોકલવા માગે છે તે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 3:03 PM
Share
ભારતના મોટાભાગના કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે. પરંતુ શિક્ષણ માટે તેમનો પ્રિય દેશ કયો છે, તેની માહિતી હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021માં આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દેશના 70 ટકા કરોડપતિઓ તેમના બાળકોને ભણવા માટે વિદેશ મોકલવા માગે છે. તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય. તેઓ તેમના બાળકોને અભ્યાસ માટે કયા દેશોમાં મોકલવા માગે છે તે જાણો.

ભારતના મોટાભાગના કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે. પરંતુ શિક્ષણ માટે તેમનો પ્રિય દેશ કયો છે, તેની માહિતી હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021માં આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દેશના 70 ટકા કરોડપતિઓ તેમના બાળકોને ભણવા માટે વિદેશ મોકલવા માગે છે. તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય. તેઓ તેમના બાળકોને અભ્યાસ માટે કયા દેશોમાં મોકલવા માગે છે તે જાણો.

1 / 5
હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021 અનુસાર, 29 ટકા જેટલા કરોડપતિઓએ તેમના બાળકોને વિદેશમાં ભણાવવા માટે યુએસને પસંદ કર્યું છે. 19 ટકા કરોડપતિઓ તેમના બાળકને યુકે અને 12 ટકા ન્યુઝીલેન્ડ અભ્યાસ માટે મોકલવા માગે છે. જર્મની ચોથા સ્થાને છે. 11 ટકા કરોડપતિઓ ઇચ્છે છે કે તેમના બાળકો અભ્યાસ માટે જર્મની જાય.

હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2021 અનુસાર, 29 ટકા જેટલા કરોડપતિઓએ તેમના બાળકોને વિદેશમાં ભણાવવા માટે યુએસને પસંદ કર્યું છે. 19 ટકા કરોડપતિઓ તેમના બાળકને યુકે અને 12 ટકા ન્યુઝીલેન્ડ અભ્યાસ માટે મોકલવા માગે છે. જર્મની ચોથા સ્થાને છે. 11 ટકા કરોડપતિઓ ઇચ્છે છે કે તેમના બાળકો અભ્યાસ માટે જર્મની જાય.

2 / 5
માત્ર ભારતીયો જ નહીં, વિદેશી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે ભારત પહોંચી રહ્યા છે. શૈક્ષણિક સત્ર 2019-20 માટે, 49,348 વિદેશી વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2019માં 164 દેશોના વિદ્યાર્થીઓએ ભારતમાં અભ્યાસ માટે નોંધણી કરાવી હતી. 2020માં આ આંકડો 168 પર પહોંચી ગયો.

માત્ર ભારતીયો જ નહીં, વિદેશી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે ભારત પહોંચી રહ્યા છે. શૈક્ષણિક સત્ર 2019-20 માટે, 49,348 વિદેશી વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2019માં 164 દેશોના વિદ્યાર્થીઓએ ભારતમાં અભ્યાસ માટે નોંધણી કરાવી હતી. 2020માં આ આંકડો 168 પર પહોંચી ગયો.

3 / 5
વિદેશથી ભારતમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ બી.ટેક.માં એડમિશન લે છે. 9,503 વિદ્યાર્થીઓએ B.Techમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત બીએસસીમાં 3964, બીબીએમાં 3290 અને બીઇમાં 2596 વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 2451 વિદેશી વિદ્યાર્થીઓએ BPharm, 2295 BA અને 1820 BCAમાં પ્રવેશ મેળવ્યો હતો.

વિદેશથી ભારતમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ બી.ટેક.માં એડમિશન લે છે. 9,503 વિદ્યાર્થીઓએ B.Techમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત બીએસસીમાં 3964, બીબીએમાં 3290 અને બીઇમાં 2596 વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 2451 વિદેશી વિદ્યાર્થીઓએ BPharm, 2295 BA અને 1820 BCAમાં પ્રવેશ મેળવ્યો હતો.

4 / 5
હાલમાં, ઓનલાઈન શિક્ષણના વધતા વલણને કારણે, ઘણી વિદેશી યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આમાં, ખાસ કરીને એવા ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેઓ ટૂંકા ગાળાના કોર્સ કરવાનું પસંદ કરે છે.

હાલમાં, ઓનલાઈન શિક્ષણના વધતા વલણને કારણે, ઘણી વિદેશી યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આમાં, ખાસ કરીને એવા ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેઓ ટૂંકા ગાળાના કોર્સ કરવાનું પસંદ કરે છે.

5 / 5
Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">