ફરી થયો રેલ અકસ્માત, આસામમાં લોકમાન્ય ટર્મિનલ એક્સપ્રેસના એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર ખોરવાયો

આસામઆ થયેલા રેલવેના અકસ્માતને લઈ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. તેમણે કહ્યું કે બપોરે 3.55 વાગ્યે થયેલા આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાટા પરથી ઉતરેલા કોચમાં ટ્રેનની 'પાવર કાર' અને એન્જિનનો સમાવેશ થાય છે.

ફરી થયો રેલ અકસ્માત, આસામમાં લોકમાન્ય ટર્મિનલ એક્સપ્રેસના એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર ખોરવાયો
Follow Us:
| Updated on: Oct 17, 2024 | 7:10 PM

આસામમાં અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા દિમા હસાઓ જિલ્લામાં ડિબ્લોંગ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સરહદ રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી.

‘એન્જિન’ અને ‘પાવર કાર’ નો સમાવેશ

ઘટનાને લઈ અધિકારીના જણાવ્યા અનુસાર બપોરે 3.55 વાગ્યે થયેલા આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ટ્રેનની ‘પાવર કાર’ (જનરેટરનો ભાગ) અને એન્જિનનો સમાવેશ થાય છે.

લુમડિંગથી અકસ્માત રાહત મેડિકલ ટ્રેન વરિષ્ઠ અધિકારીઓ સાથે બચાવ અને પુનઃપ્રાપ્તિ કાર્યની દેખરેખ માટે પહેલાથી જ સ્થળ તરફ રવાના થઈ ગઈ છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન હિલી સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે.

પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે
બોલિવુડ અભિનેત્રી ટુંક સમયમાં બનશે માતા
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો

રાહત મેડિકલ ટ્રેન બચાવ કાર્ય માટે રવાના

રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના લુમડિંગ ડિવિઝન હેઠળના લુમડિંગ-બરદારપુર હિલ સેક્શનમાં ગુરુવારે સાંજે બની હતી. તેમણે માહિતી આપી કે લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર દેખરેખ રાખવા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે લુમડિંગથી સ્થળ તરફ રવાના થઈ છે.

ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બાદ રેલવેએ લુમડિંગમાં હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. આ હેલ્પલાઇન નંબરો છે- 03674 263120, 03674 263126

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">