ભારતીય રેલવે બોર્ડે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો કરાઈ રદ?

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને ફરીથી ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ સુધી નહીં શરૂ કરવામાં આવે. રેલવેએ કહ્યું કે 12 ઓગસ્ટ, 2020 સુધી કોઈ જ રેગ્યુલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ચાલશે નહી. […]

ભારતીય રેલવે બોર્ડે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો કરાઈ રદ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:18 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને ફરીથી ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ સુધી નહીં શરૂ કરવામાં આવે. રેલવેએ કહ્યું કે 12 ઓગસ્ટ, 2020 સુધી કોઈ જ રેગ્યુલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ચાલશે નહી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Due to corona virus regular-passenger-train-will-not-run-till-august-12-railway-issued-circular

આ પણ વાંચો :  બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બુકિંગ કરાવ્યું છે તેમને રિફંડ આપવામાં આવશે. રેલવેએ સુવિધા શરૂ કરી હતી અને તેના લીધે હજારો યાત્રીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. રેલવેએ નિવેદનમાં કહ્યું કે જે પણ યાત્રીઓએ 1 જૂનથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવ્યું છે તેમની ટીકિટ કેન્સલ કરવામાં આવી છે. જે યાત્રીઓએ આ તારીખની ટીકિટ ખરીદી હતી તેમને રિફંડ આપવામાં આવશે. આમ રેલવેએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ સંજોગોમાં ટ્રેન ચલાવવામાં આવશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્પેશિયલ ટ્રેન ચાલુ રાખવામાં આવશે આ પહેલાં પણ રેલવેએ 13મેના રોજ એક આદેશ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીની તમામ ટીકિટ જે બુક હતી તેને કેન્સલ કરવામાં આવે છે. આ તમામ યાત્રીઓને કોઈ જ કપાત વિના રિફંડ ચૂકવવામાં આવશે. જ્યારે હવે ટ્રેન કેન્સલની તારીખ પણ સરકારે વધારી દીધી છે. આમ જે લોકોએ 12 ઓગસ્ટ સુધીની ટીકિટ બુક કરાવી હતી તેમને પણ રિફંડ ચૂકવવામાં આવશે. જો કે આ પ્રતિબંધ દરમિયાન સ્પેશિયલ ટ્રેન સર્વિસ જેવી કે રાજધાની ટ્રેન કે સ્પેશિયલ મેલ અથવા એક્સપ્રેસ ટ્રેન ચાલુ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">