શું તમે જાહ્નવી કપૂરે જે ઘરમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં રોકાવવા માંગો છો, તો આ રીતે મળશે તક

શ્રી દેવીનું વર્ષો જૂનું ઘર ચેન્નાઈમાં ખરીદ્યું હતુ. આ તેનું પહેલું ઘર હતુ જેને બોની કપુર સાથે લગ્ન કર્યા બાદ ખરીદ્યું હતુ. હવે લોકો શ્રીદેવીના આ ઘર પર ભાડે રહી શકશે. જાહ્નવી કપૂરે માતા શ્રીદેવીનું ચેન્નાઈમાં ઘર ભાડે આપવાનું નક્કી કર્યું છે. મતલબ કે હવે તેના ચાહકો પણ તેને બુક કરી શકશે.

શું તમે જાહ્નવી કપૂરે જે ઘરમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં રોકાવવા માંગો છો, તો આ રીતે મળશે તક
Follow Us:
| Updated on: May 02, 2024 | 4:18 PM

શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, તેની દિકરી જાહન્વી કપૂર તેમની માતાને ખુબ યાદ કરતી હોય છે. તે હંમેશા માતા સાથે જોડાયેલી સ્ટોરીને યાદ કરે છે. હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને શ્રીદેવીના ચાહકો તેમજ જાહ્નવી કપૂરના ચાહકો ખુશ થઈ જશે. જો તમે કોઈ સુપરસ્ટારના ઘરમાં રહેવાનું વિચારી રહ્યા છો તે તે સપનું હવે પૂર્ણ થશે.શ્રી દેવીએ વર્ષો પહેલા ચેન્નાઈમાં એક ઘર ખરીદ્યું હતુ, આ તેનું પહેલું ઘર હતુ.

જાહ્નવી કપૂર માટે આ ઘર ખુબ ખાસ

બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ ખરીદ્યું હતુ. જાહ્નવી કપૂર માટે આ ઘર ખુબ ખાસ છે કારણ કે, આ ઘરમાં તેનું બાળપણ પસાર થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે લોકો શ્રી દેવીના આ ઘર પર ભાડે રહી શકે છે. એર BnB દ્વારા 11 પ્રખ્યાત મિલકતોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવા પણ રિપોર્ટ છે કે ઘરની જાળવણી અને લીકેજની સમસ્યાને કારણે શ્રીદેવી અને બોનીએ ઘર છોડવું પડ્યું હતું. જોકે, શ્રીદેવીના મૃત્યુ બાદ બોનીએ ઘરનું સમારકામ કરાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ લોકોને મળશે ઘરમાં રહેવાની તક

શ્રીદેવીના દરેક ચાહક તેના આ ઘરમાં એક વખત રહેવાનું પસંદ કરશે પરંતુ વાત પણ છે, કારણ કે, એર બીએનબી યુઝર્સ આ ઘરમાં એક રાત માટે જ રહી શકશે. ખાસ વાત તો એ છે કે, અહિ આવનાર લોકોને જાહ્નવી કપુરની સાથે વાત કરવાની પણ તક મળશે. આ ઘરમાં શ્રી દેવીએ બનાવેલી પેન્ટિંગ પણ સામેલ છે. કોરોના મહામારી દરમિયાન જાહન્વી કપુર અને ખુશી કપુરે બનાવેલી પેન્ટિંગ પણ જોઈ શકશે.

જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મો

જાહ્નવી ની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો. તે તેલુગુમાં ડેબ્યુ કરશે. ફિલ્મમાં સુપરસ્ટાર જૂનિયર એનટીઆર મુખ્ય ભુમિકામાં છે. આ સિવાય મિસ્ટર એન્ડ મિસેજ માહીમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો : મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">