TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રો નવા આઈડીયા સાથે વિકસિત થવાનું છે-પરષોત્તમ રૂપાલા
વેરાવળ ખાતે 'વિકસિત ભારત @ 2047: યુવાઓનો અવાજ' થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ની હાજરી મા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે 'વિકસિત ભારત @2047: યુવાઓનો અવાજ' કાર્યક્રમ યોજાયો હતો.
- Yogesh Joshi
- Updated on: Dec 30, 2023
- 5:56 pm
સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: વેરાવળ બાયપાસ નજીક સોસાયટીમાં સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારથી સિંહે ધામા નાખ્યા છે અને એક પશુનુ મારણ પણ કર્યુ છે. ત્યારે સોસાયટીમાં જ સિંહના ધામાથી સ્થાનિકોમાં ડરનું મોજુ ફેલાયુ છે અને લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યુ છે.
- Yogesh Joshi
- Updated on: Dec 21, 2023
- 6:59 pm
નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ
આ ઈલાજથી માસિક 5 થી 6 હજાર નાળીયેરનો વધારો ક્વોલિટી સાથે કર્યો છે. અનેક ખેડુતો તેમના પગલે ચાલવા લાગ્યા છે. જેમાં તમામને આ પ્રકારે સફળતા મળી છે.
- Yogesh Joshi
- Updated on: Dec 3, 2021
- 5:54 pm
ગીરસોમનાથ-ગીરના દ્રોણ ગામે આવી ચડ્યો મહાકાય અજગર, અને પછી શરૂ થઈ પકડવા માટેની જહેમત
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગીર જંગલ વિસ્તારના પ્રાણીઓ શહેરી વસાહતો તરફ આવી ચડયા છે ત્યારે પાણીથી ભરેલા જંગલોમાંથી એક 15 થી 20 ફૂટ નો મહાકાય અજગર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવી ચડયો હતો જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને જંગલમાં મુક્ત કરાયો હતો. ત્યારે જ્યારે અજગર માનવ વસાહત […]
- Yogesh Joshi
- Updated on: Sep 18, 2020
- 3:25 pm
ગીરસોમનાથ: નદીનો પ્રવાહ પસાર કરતો સિંહ પરિવાર કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO
ચોમાસાની ઋતુમાં ગીર સોળે કળાએ ખીલેલું દેખાય છે અને તેમાં પણ ગીરના રાજ પરિવાર સમા સિંહ પરિવારને જોવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને રોમાંચિત કરતા આવા દૃશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી કે જ્યાં એક સિંહ પરિવાર નદી પસાર કરી રહ્યો છે. ગીરમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો […]
- Yogesh Joshi
- Updated on: Sep 18, 2020
- 4:18 pm
ગીર-સોમનાથ: નેશનલ હાઈવે પર ખાડાઓ બાબતે સ્થાનિકોનો અનોખો વિરોધ, ખાડાઓમાં રોપ્યું ભાજપનું ‘કમળ’
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં બિરાજે છે, તેવા ગીર-સોમનાથ જિલ્લામાં જવાના તમામ નેશનલ હાઈવે બિસ્માર પરિસ્થિતિમાં છે. લોકો દ્વારા તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીને ઘણી વાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે કોઈએ રાતોરાત નેશનલ હાઈવે પર રહેલા ખાડા અને ખરાબ રસ્તા પર ભાજપનું કમળ મૂક્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત […]
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2020
- 12:50 pm
ગીરના જંગલમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહેતો જમજીરનો ધોધ
ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે, ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ જમજીરનો ધોધ પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહી રહ્યો છે. શિંગોડા નદી પર આવેલો આ ધોધ ચોમાસામાં ધસમસતા પુરના પાણીને વહાવતો હોય ત્યારે જામવાળા ગીરમાંથી જળબંબાકારનો નજારો સામે આવ્યો છે. ગીરના પથરાળ પ્રદેશની ભેખડોમાંથી પાણીનો ધોધ વહેતો હોય ત્યારે અદ્ભુત નજારો સર્જાય છે. ધોધમાંથી વહેતા પાણીનો […]
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2020
- 6:33 pm
ગીરસોમનાથ જેલમાં કેદ 9 કેદીઓના કોરોના પોઝીટીવ
ગીર સોમનાથની સબ જેલમાં કેદ 50 કેદીઓ પૈકી 9 કેદીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જેલ તંત્ર ચોકી ઉઠ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કેદીઓના આરોગ્ય ચકાસણી દરમિયાન નવ કેદીઓના કોરોના પોઝીટીવ આવ્યો છે. નવ કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા, તેમની સાથે રહેતા અન્ય કેદીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તો સંપર્કમાં આવનારા કેટલાક જેલ સિપાઈઓને પણ […]
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2020
- 6:49 pm
જુઓ વીડિયોઃ ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ છલકાયા સમયનો આકાશી નજારો…
આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક નદી, નાળા, જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ કે જેને હિરણ-1ના નામે ઓળખવામાં આવે છે તે ડેમ પૂરેપુરો છલકાઈ ઉઠ્યો છે. નવાબીકાળમાં બંધાયેલા કમલેશ્વર ડેમની રચના પણ પૌરાણીક છે. ડેમની બે બાજુ ગીરના પહાડ અને એક બાજુ પાળો બાંધવામાં આવ્યો છે. ગીરના […]
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2020
- 6:51 pm
ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન
છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે 1.5 થી 2 ફૂટ પુરના પાણી અને રસ્તા પર પહેલેથી મોજુદ એકથી દોઢ ફૂટના ખાડાએ જીવલેણ સમન્વય સાબિત […]
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2020
- 7:06 pm