TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
GSEB HSC Result 2023 Declared: ધો-12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધ્યા પણ પરિણામ ઘટ્યું, 13.64 ટકા ઓછું રિઝલ્ટ
જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે માત્ર 1 જ શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું હતું. આ વર્ષે 44 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા છે. જ્યારે ગુજરાતી વિષયનું પરિણામ 91.99 ટકા છે. જેમાં ગુજરાતી વિષયમાં 33789 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
- Dipen Padhiyar
- Updated on: May 31, 2023
- 11:38 am
ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટ જીતવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન, AAP અને AIMIM બગાડી શકે છે ખેલ
Gujarat Election 2022: આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટો પૈકી જીતેલી સીટો જાળવી રાખવી પણ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
- Dipen Padhiyar
- Updated on: Nov 19, 2022
- 9:27 pm
Gujarat Election 2022 : વર્ષ 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી, 2022માં આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ વિશેષ કાળજી રાખી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે.2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે
- Dipen Padhiyar
- Updated on: Nov 13, 2022
- 8:57 pm
Ahmedabad: બોગસ એન્જીનીયરીંગ કોલેજો સામે કાર્યવાહી, GTUએ 9 કોલેજને ‘નો એડમિશન’ ઝોનમાં મુકી
એકેડેમિક ઇન્સ્પેકશનમાં (Academic Inspection) નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં (No admission zone) મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે.
- Dipen Padhiyar
- Updated on: Aug 8, 2022
- 9:22 am
Gandhinagar : ઝુંડાલની પુના ઈન્ટરનેશનલ સ્કુલની મનમાની સામે આવી, RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ
ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલની પુના ઈન્ટરનેશલ સ્કુલ(Puna International School) વિવાદમાં આવી છે.સ્કુલ મેનેજમેન્ટ દ્રારા RTEના બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વાલીઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરી છે.
- Dipen Padhiyar
- Updated on: Jul 23, 2022
- 9:49 pm
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનો સમય ફરજીયાત બપોરનો કરતા વિવાદ, શિક્ષણ વિભાગના પરિપત્ર સામે શાળા સંચાલકોમાં રોષ
શિક્ષણ વિભાગ (Education Department) પરિપત્ર કરી તમામ શાળાઓને સવારની પાળીમાં શાળા ના ચલાવવા માટે આદેશ કર્યો છે. તમામ ગ્રાન્ટેડ શાળાઓ (Granted schools) સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે.
- Dipen Padhiyar
- Updated on: Jul 3, 2022
- 2:34 pm
Ahmedabad: ઉદગમ સ્કુલમાં 9 વિદ્યાર્થીઓને કોરોના, DEOએ તમામ શાળાઓને તકેદારી રાખવા સૂચના આપી
ધોરણ 7માં અભ્યાસ કરતાં 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે, જ્યારે ધોરણ 1, 4, 6, 9 અને 12માં અભ્યાસ કરતાં એક-એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા છે.
- Dipen Padhiyar
- Updated on: Jun 28, 2022
- 3:19 pm
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરુ, 28 જૂન સુધીમાં કરવાનું રહેશે રજીસ્ટ્રેશન
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) હેઠળ BCOM, BBA, BCA સહિતના કોમર્સના વિવિધ અભ્યાસની 40 હજારથી વધુ બેઠક છે. જેના માટે વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- Dipen Padhiyar
- Updated on: Jun 21, 2022
- 2:32 pm
Ahmedabad: ઉદગમ સ્કૂલે પ્રિ-મોન્સૂન ક્લીન-અપ ડ્રાઈવ શરૂ કરી, પ્લાસ્ટિકનો કચરો હટાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સાથ માગ્યો
પ્લાસ્ટિકના કચરાનો અયોગ્ય રીતે નિકાલ ન કરવાને કારણે અમદાવાદમાં (Ahmedabad) અનેક જગ્યાએ ચોમાસામાં (Monsoon) ઘૂંટણસમા પાણી ભરાય છે.
- Dipen Padhiyar
- Updated on: Jun 15, 2022
- 12:32 pm
VIDEO : વલસાડના એક પરિવારે દિકરીના લગ્નમાં સમાજને ચિંધ્યો નવો રાહ, અનોખી કંકોતરી બની આકર્ષણનું કેન્દ્ર !
વલસાડના (Valsad) અનાવિલ બ્રાહ્મણ સમાજે દિકરીના લગ્ન પ્રસંગમાં અનાજનો ખોટો બગાડ થતો અટકાવવા અનોખી પહેલ કરી છે.
- Dipen Padhiyar
- Updated on: May 18, 2022
- 9:55 am
GTU ના 15મા સ્થાપના દિને સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જીટીયુએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રોબ્લેમને ઓપર્ચ્યુનિટીમાં ફેરવીને નવીનત્તમ ટેક્નોલોજી વિકસાવી માનવજાત અને સરકારને સહાયરૂપ થયેલ છે. કોરોનાકાળમાં માનવજાતની સેવા કરીને જીટીયુએ ખરા અર્થમાં ઉત્તમ યુનિવર્સિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- Dipen Padhiyar
- Updated on: May 17, 2022
- 6:43 pm
IIT ગાંધીનગરના પ્રોફેસરોએ વાવાઝોડામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પાવર ટ્રાન્સમિશન સિસ્ટમને થતા નુકસાનને ઘટાડવા માળખું વિકસાવ્યુ
દરિયાકાંઠાના વિસ્તારોમાં આવા સંજોગોમાં, વીજ પુરવઠો એ સૌથી મહત્વપૂર્ણ માળખાકીય સુવિધા છે કારણ કે તે અન્ય આવશ્યક માળખાકીય પ્રણાલીઓ જેવી કે સંચાર, પાણી પુરવઠો, ગંદા પાણીનાં નિકાલ, પરિવહન વગેરેની કામગીરીને સીધી અસર કરે છે.
- Dipen Padhiyar
- Updated on: May 16, 2022
- 9:44 pm