હોટલ-રેસ્ટોરન્ટ જ નહીં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં પણ જીવાત જ જીવાત, વાલીઓમાં રોષ, જુઓ વીડિયો

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનમાં દાળમાંથી જીવાત નિકળવાનો મામલો સામે આવ્યો છે. દાંતા તાલુકાની મંડાલી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની દાળમાંથી જીવાત મોટી સંખ્યામાં નિકળવાને લઈ વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2024 | 5:56 PM

વીડિયોમાં જોઈ શકાય છે કે, ચણાની દાળમાંથી મોટી સંખ્યામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનના સંચાલકને આ અંગે જૂની દાળનો જથ્થો પધરાવી દેવાને લઈ બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટના અંગે સ્થાનિક મામલતદારને ફરિયાદ કરવામાં આવતા તેઓએ નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરીપત્ર કર્યો હતો.

જોકે સવાલ એ છે કે, બાળકોના આરોગ્યને કેવી રીતે જોખમમાં મૂકી શકાય એમ આવા પૂરવઠાને ફાળવવામાં આવી શકે. જો ખાનગી હોટલ-રેસ્ટોરન્ટ સામે પગલા ભરવામાં આવતા હોય તો, આ વા કિસ્સામાં પણ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">