Ahmedabad : દાણીલીમડામાં લાગેલી ભીષણ આગમાં એક બાળકનું મોત, 3 ગંભીર રીતે દાઝ્યા

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા.

Sachin Kolte
| Edited By: | Updated on: Mar 07, 2024 | 8:55 AM

અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બચાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. ધુમાડો ઘરોમાં પહોંચી જતા ખાસ કરીને બાળકોને ગુંગડામણનો અનુભવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો- બનાસકાંઠા: થરાદમાં સરકારી પાઠ્ય પુસ્તકો બારોબાર પસ્તીમાં પધરાવી દેવાનું ઝડપાયુ કૌભાંડ, DPEOએ આપ્યા તપાસના આદેશ- વીડિયો

આગની આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે 27 લોકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">