વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ સર્જી તારાજી, ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જુઓ Video

વડોદરામાં પાદરા તાલુકાના વીરપુર, મેઢાદ, હુસેપુર, કોઠવાડા, સાદર સહિતના નદી કિનારાના ગામોમાં ભારે વરસાદથી નદીના પૂરના પાણીમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ તત્કાલિન સર્વે કરી સહાય આપવા માગ કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2024 | 7:52 PM

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પૂરથી તારાજી સર્જાઈ છે. પાદરાના ખેતરો હજી પાણીથી ભરાયેલા છે અને પાણીના કારણે ખેતરોમાં ઉભેલો પાક નિષ્ફળ જવાની આરે છે. વિશ્વામિત્રી નદીના પાણીથી હજારો વીઘાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પૂરના પાણી ઓસર્યા પરંતુ ખેડૂતોનો સમગ્ર પાક નષ્ટ પામ્યો છે.

એવું કહેવાય કે ખેતી સારી થાય તો દિવાળી સારી જાય અને ખેડૂતોની દિવાળી તો પૂરના વિનાશથી આમ પણ બગડી ગઈ છે અને આર્થિક ભીંસની આ સ્થિતિમાંથી સરકાર ખેડૂતોને ઉગારે તેવી માંગ કરવામાં આવી છે. કુદરત સામે લાચાર અને આર્થિક રીતે પાયમાલ ખેડૂતોએ સરકારી સહાય માટે માંગ કરી છે.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

પાદરા તાલુકાના વીરપુર, મેઢાદ, હુસેપુર, કોઠવાડા, સાદર સહિતના નદી કિનારાના ગામોમાં ભારે વરસાદથી નદીના પૂરના પાણીમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. જેના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ તત્કાલિન સર્વે કરી સહાય આપવા માગ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">