Paris Olympics 2024 : શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? સ્પોર્ટ્સ કોર્ટમાં પહોંચ્યો મામલો, આજે આવશે નિર્ણય

Paris olympics 2024 : કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાંથી અયોગ્ય ઠેરવવા સામે સ્પોર્ટ્સ કોર્ટમાં અપીલ કરી છે. વધારે વજનના કારણે તેને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) આજે પોતાનો નિર્ણય આપશે.

Paris Olympics 2024 : શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? સ્પોર્ટ્સ કોર્ટમાં પહોંચ્યો મામલો, આજે આવશે નિર્ણય
Will Vinesh Phogat get a silver medal
Follow Us:
| Updated on: Aug 08, 2024 | 7:14 AM

Paris Olympics 2024 માં મેડલ જીતવાની દાવેદાર રહેલી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે રમતની સર્વોચ્ચ અદાલતમાં પોતાની ગેરલાયકાત સામે અપીલ કરી છે. વિનેશે મહિલા કુસ્તીની 50 કિગ્રા વર્ગની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જેની ફાઈનલ 7 ઓગસ્ટ બુધવારના રોજ રમવાની હતી, પરંતુ ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી.

આ કારણે તે માત્ર ફાઈનલમાંથી જ નહીં પરંતુ સમગ્ર મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વિનેશ ફોગાટે હજુ પણ હાર માની નથી. તેમણે આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.

વિનેશ ફોગાટે આ નિર્ણય સામે અપીલ કરી હતી

વિનેશ ફોગાટે અયોગ્યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. વિનેશે પહેલા ફાઈનલ માટે ફરીથી આવવાની અપીલ કરી અને પછી તેમાં ફેરફાર કરીને સિલ્વર મેડલ વહેંચવાની માગ કરી. આ દરમિયાન CAS એ મેલનો જવાબ આપ્યો છે. CAS હવે આ મામલે પોતાનો નિર્ણય ગુરુવારે આપશે. મતલબ કે વિનેશ ફોગાટ ઓછામાં ઓછું સિલ્વર મેડલ અપાવવા માગે છે. જો CAS વિનેશની તરફેણમાં ચુકાદો આપે છે તો IOC વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

વિનેશ ફોગાટે અગાઉ ફાઈનલ મેચ રમવાની માગ કરી હતી પરંતુ તેણે ફાઇનલમાં સામેલ કરવાની અપીલ પર સીએએસએ કહ્યું કે, તે ફાઈનલને રોકી શકે નહીં. જેના પછી ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માગ કરી છે. હવે CASએ કહ્યું છે કે, તે 8 ઓગસ્ટ ગુરુવારે તેનો વચગાળાનો નિર્ણય આપશે.

CAS શું છે?

CAS એ રમતગમતના વિવાદોના ઉકેલ માટે 1984માં સ્થાપિત એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું વડુમથક સ્વિટ્ઝર્લેન્ડના લૌસનેમાં છે અને તેની કોર્ટ ન્યૂયોર્ક સિટી અને સિડનીમાં છે, જ્યારે ઓલિમ્પિકના યજમાન શહેરોમાં કામચલાઉ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટે પેરિસમાં જ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે CAS કોઈપણ રમત સંગઠનથી સ્વતંત્ર છે. CAS ઘણા રમત વિવાદોમાં અંતિમ નિર્ણય ધરાવે છે. કેટલાક સંજોગોમાં સ્વિટ્ઝર્લેન્ડની ફેડરલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે.

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">