Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા

એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવારનાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી.

Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા
Amitabh Bachchan, Rahul Gandhi, Sonia Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 6:46 PM

એક સમય હતો જ્યારે ગાંધી અને નહેરુ પરિવારની સાથે બચ્ચન પરિવાર(Bachchan Family)નાં ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી, સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી હતી. જેના કારણે બચ્ચન પરિવારના સંબંધો ગાંધી અને નહેરુ પરિવાર(Gandhi Nehru Family) સાથે ખરાબ થઈ ગયા.

તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં આ ઘટના વિશે મોટો ખુલાસો થયો છે. વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ સંતોષ ભારતીયનું નવું પુસ્તક ‘વી.પી.સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’ તાજેતરમાં જ બહાર પાડવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi)ના શિક્ષણ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) ફી માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પુસ્તકમાં લેખકે લખ્યું છે કે, ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી, સોનિયા ગાંધી તેમના પુત્રના શિક્ષણને લઈને ખૂબ ચિંતિત હતા, તેનો ઉલ્લેખ તેમણે અમિતાભ બચ્ચન સમક્ષ કર્યો હતો. પરંતુ અમિતાભ બચ્ચને આ વિષય વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘ પૈસામાં લલિત સૂરી અને સતિષ શર્માએ ગડબડી કરી દિધી . કંઇ છે જ નહીં પરતુ હું કઈ કરીશ.’ ચાલો તમને જણાવી દઈએ કે, લલિત સુરી અને સતિષ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા અને તે સમયે તે રાજીવ ગાંધીની નજીક હોવાનું કહેવાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજીવ ગાંધી જીવતા હતા ત્યારે સુરી, શર્મા અને બચ્ચનજીએ મળીને ચોખાનો ધંધો શરૂ કર્યો હતો. આ પુસ્તકમાં, ભારતીય જીએ લખ્યું છે કે ‘અહીંથી બાસમતી ચોખા જતા, ત્યાં તે’ જાદુ ‘થી પરમલમાં બદલી જતા હતા. જો કે ભારત સરકારે તેની મંજૂરી આપી હતી, તો બીજા લોકો પણ હતા જે આનો ભાગ હતા પરંતુ ક્યારેય કોઈનું નામ સામે આવ્યું નથી.

આ પુસ્તકમાં આગળ સંતોષ ભારતીય લખે છે કે અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીની વાત પર તેમની પાસે એક હજાર ડોલરનો ચેક મોકલ્યો હતો (વર્તમાનમાં લગભગ, 74,500 રૂપિયા) પરંતુ સોનિયા ગાંધીએ આ ચેક સ્વીકાર કર્યો નહીં અને તે પરત મોકલી દીધો. અમિતાભ બચ્ચનની આ શૈલીને સોનિયા ગાંધી ક્યારેય ભૂલી શક્યા નહીં અને તેમણે તેને તેમનું અપમાન માન્યું અને ત્યાંથી તેમના સંબંધ તૂટી ગયા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">