AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે? આ છે તેનું મોટું કારણ

ઘણા લોકોને એ પ્રશ્ન થતો હશે કે, મચ્છર કેટલાક લોકોને વધુ અને કેટલાકને ઓછા કેમ કરડે છે ? ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેની માટે કયા કારણો જવાબદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 3:06 PM
Share
મચ્છરના કરડવાથી ઘણી ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. કેટલાક મચ્છરને કારણે લોકો ખતરનાક રોગના પણ શિકાર બનતા હોય છે.વિશ્વભરમાં દર વર્ષે હજારો લોકો મચ્છરના કરડવાથી મૃત્યુ પામે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘણા દેશોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે આજે આપણે જાણીશું કે મચ્છર કેટલાક લોકોને વધારે અને કેટલાક લોકોને કેમ ઓછા કરડે છે ?

મચ્છરના કરડવાથી ઘણી ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. કેટલાક મચ્છરને કારણે લોકો ખતરનાક રોગના પણ શિકાર બનતા હોય છે.વિશ્વભરમાં દર વર્ષે હજારો લોકો મચ્છરના કરડવાથી મૃત્યુ પામે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘણા દેશોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉપરાંત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે આજે આપણે જાણીશું કે મચ્છર કેટલાક લોકોને વધારે અને કેટલાક લોકોને કેમ ઓછા કરડે છે ?

1 / 6
તમને જણાવી દઈએ કે આપણા દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ મચ્છરો મનુષ્યોને શોધવા માટે કરે છે. આશરે 10 થી 50 મીટરના અંતરે કાર્બન ડાયોક્સાઈડ દ્વારા તે માણસને શોધી લે છે.

તમને જણાવી દઈએ કે આપણા દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ મચ્છરો મનુષ્યોને શોધવા માટે કરે છે. આશરે 10 થી 50 મીટરના અંતરે કાર્બન ડાયોક્સાઈડ દ્વારા તે માણસને શોધી લે છે.

2 / 6
લગભગ 5 થી 15 મીટરના અંતરેથી મચ્છરો મનુષ્યોને જુએ છે. તેઓ માણસોની નજીક જવા માટે તેમના વિઝ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ આપણા શરીરની ખૂબ નજીક પહોંચે છે, ત્યારે શરીરની ગરમીનો અનુભવ કરીને, તેઓ નક્કી કરે છે કે વ્યક્તિને કરડવું કે નહીં.

લગભગ 5 થી 15 મીટરના અંતરેથી મચ્છરો મનુષ્યોને જુએ છે. તેઓ માણસોની નજીક જવા માટે તેમના વિઝ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ આપણા શરીરની ખૂબ નજીક પહોંચે છે, ત્યારે શરીરની ગરમીનો અનુભવ કરીને, તેઓ નક્કી કરે છે કે વ્યક્તિને કરડવું કે નહીં.

3 / 6
ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

ઉપરાંત જે વ્યક્તિના શરીરમાંથી લેક્ટિક એસિડ કેમિકલ વધુ બહાર આવે છે, તેમને મચ્છર વધુ કરડે છે.

4 / 6
વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

વૈજ્ઞાનિક પરીક્ષણો પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો O બ્લડ ગ્રુપ ધરાવે છે તેઓને પણ મચ્છર વધુ કરડે છે.

5 / 6
એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.

એટલું જ નહીં, વ્યક્તિની શારીરિક એક્ટિવિટી જોઈને પણ મચ્છરો મનુષ્યોને કરડવા માટે આકર્ષાય છે. તેમજ મેદસ્વી અથવા શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા લોકોને મચ્છર વધુ કરડે છે.

6 / 6
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">