AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળાની ચા : ધોમધખતા તાપમાં પણ આ ચા પીવાથી શરીરને થશે ફાયદો, જાણો કઈ રીતે ?

કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે લોકો સામાન્ય રીતે ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ આજે અમે તમને જણાવીશું એવી ચા વિશે જેનું ઉનાળામાં સેવન કરવાનું રહેશે ફાયદાકારક. જાણો કઈ છે એ ચા ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:39 AM
Share
લેમન ટીઃ લેમન ટી ઉનાળામાં રાહત મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે લીંબુમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરો છો, તો તે અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે વહેલી સવારે લેમન ટી પીધા પછી ઘરની બહાર નીકળી શકો છો.

લેમન ટીઃ લેમન ટી ઉનાળામાં રાહત મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે લીંબુમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરો છો, તો તે અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે વહેલી સવારે લેમન ટી પીધા પછી ઘરની બહાર નીકળી શકો છો.

1 / 5
ગુલાબના પાંદડાની ચા: એવું કહેવાય છે કે શરીરને અંદરથી ઠંડુ રાખવા ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે કીટલીમાં પાણી અને ચાની પત્તી ઉકાળવી પડશે અને પછી તેમાં ગુલાબના પાન નાખવા પડશે. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીવો અને ઊર્જાવાન રહો.

ગુલાબના પાંદડાની ચા: એવું કહેવાય છે કે શરીરને અંદરથી ઠંડુ રાખવા ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે કીટલીમાં પાણી અને ચાની પત્તી ઉકાળવી પડશે અને પછી તેમાં ગુલાબના પાન નાખવા પડશે. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીવો અને ઊર્જાવાન રહો.

2 / 5
ગ્રીન ટી: તેમાં શરીર માટે જરૂરી ગણાતા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ગ્રીન ટી, જે ઉનાળામાં ઠંડક આપે છે, પાચનમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે તે આપણને હાર્ટ એટેકથી પણ બચાવે છે.

ગ્રીન ટી: તેમાં શરીર માટે જરૂરી ગણાતા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ગ્રીન ટી, જે ઉનાળામાં ઠંડક આપે છે, પાચનમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે તે આપણને હાર્ટ એટેકથી પણ બચાવે છે.

3 / 5
ફુદીનાની ચા: ફુદીનાને પેટની ગરમી દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. ઉનાળામાં રોજ ફુદીનાની ચા પીવાથી ગરમી નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર રહે છે.

ફુદીનાની ચા: ફુદીનાને પેટની ગરમી દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. ઉનાળામાં રોજ ફુદીનાની ચા પીવાથી ગરમી નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર રહે છે.

4 / 5
તુલસીની ચા: લોકો દૂધમાં તુલસીના પાન નાખીને ચા પીવે છે, પરંતુ ઉનાળામાં તમારે બ્લેક ટીમાં તુલસીના પાન ઉમેરીને ચા પીવી જોઈએ. જેના કારણે પેટમાં ગરમી નથી બનતી અને દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.

તુલસીની ચા: લોકો દૂધમાં તુલસીના પાન નાખીને ચા પીવે છે, પરંતુ ઉનાળામાં તમારે બ્લેક ટીમાં તુલસીના પાન ઉમેરીને ચા પીવી જોઈએ. જેના કારણે પેટમાં ગરમી નથી બનતી અને દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">