AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતા રામ ચરણે ‘RRR’ યુનિટના લોકોને સોનાનો સિક્કો ભેટમાં આપ્યો, જાણો શું છે કારણ ?

જ્યારથી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે, ત્યારથી દેશમાં સર્વત્ર આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 1:00 PM
Share
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં  850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે 100 કરોડની આસપાસ છે.

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં 850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે 100 કરોડની આસપાસ છે.

1 / 5
આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં 'અલ્લુરી સીતારામ રાજુ'ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે  'RRR' યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે.

આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં 'અલ્લુરી સીતારામ રાજુ'ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે 'RRR' યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે.

2 / 5
માર્ચ 2018 માં 'RRR' નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે  સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

માર્ચ 2018 માં 'RRR' નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

3 / 5
ફિલ્મે 800 કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી.

ફિલ્મે 800 કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે,રામચરણે તેને 1 તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ 'RRR' અને બીજી બાજુ રામચરણનું નામ છે.

તમને જણાવી દઈએ કે,રામચરણે તેને 1 તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ 'RRR' અને બીજી બાજુ રામચરણનું નામ છે.

5 / 5
Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">