Rajkot : શહેરની આ શાળામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓનો જન્મદિવસ

સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એટલે શાળામાં ચોકલેટનું વિતરણ કરતા હોય છે કે અન્ય રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ રાજકોટમાં આવેલી અનોખી શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસે યજ્ઞ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 10:13 AM
રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે બાળકોનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે.

રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે બાળકોનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે.

1 / 5
  વિદ્યાર્થીના જન્મદિવસના દિવસે યજ્ઞ કરાવવા માટે ખાસ શાસ્ત્રીજી પણ હોય છે. તે યજ્ઞમાં બાળકોને આહુતિ અપાવતાની સાથે જ શ્લોક બોલે છે અને તેનો અર્થ શું થાય છે તે પણ બાળકોને સમજાવે છે.

વિદ્યાર્થીના જન્મદિવસના દિવસે યજ્ઞ કરાવવા માટે ખાસ શાસ્ત્રીજી પણ હોય છે. તે યજ્ઞમાં બાળકોને આહુતિ અપાવતાની સાથે જ શ્લોક બોલે છે અને તેનો અર્થ શું થાય છે તે પણ બાળકોને સમજાવે છે.

2 / 5
સવારે શાળાએ આવતાની સાથે જ સૌથી પહેલું કામ યજ્ઞ કરવાનું કરવામાં આવે છે. આ ઉપરાંત જે બાળકનો જન્મદિવસ હોય તે બાળકને એક સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે.

સવારે શાળાએ આવતાની સાથે જ સૌથી પહેલું કામ યજ્ઞ કરવાનું કરવામાં આવે છે. આ ઉપરાંત જે બાળકનો જન્મદિવસ હોય તે બાળકને એક સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે.

3 / 5
મા-બાપની સેવા-આદર કરીશ, શિક્ષકોનું સન્માન કરીશ, વડીલ વ્યક્તિની મદદ કરીશ, વ્યસન કરીશ નહીં, મોબાઈલથી દૂર રહીશ, પરીક્ષામાં ચોરી કરીશ નહીંલ જેવા સંકલ્પો યજ્ઞમાં લેવડાવામાં આવે છે.

મા-બાપની સેવા-આદર કરીશ, શિક્ષકોનું સન્માન કરીશ, વડીલ વ્યક્તિની મદદ કરીશ, વ્યસન કરીશ નહીં, મોબાઈલથી દૂર રહીશ, પરીક્ષામાં ચોરી કરીશ નહીંલ જેવા સંકલ્પો યજ્ઞમાં લેવડાવામાં આવે છે.

4 / 5
 આ ઉપરાંત યજ્ઞશાળાની ફરતે યજ્ઞ સંબંધિત અને શાસ્ત્રોનું વર્ણન કરતા જુદા જુદા ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. બાળકો પણ હોંશે-હોંશે યજ્ઞમાં જોડાય છે.

આ ઉપરાંત યજ્ઞશાળાની ફરતે યજ્ઞ સંબંધિત અને શાસ્ત્રોનું વર્ણન કરતા જુદા જુદા ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. બાળકો પણ હોંશે-હોંશે યજ્ઞમાં જોડાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">