હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, વાદળ ફાટ્યુ, વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ, તસવીરોમાં જુઓ તબાહી

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 5:57 PM
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

1 / 5
મંડીમાં વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યના 452 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ થઈ ગયા છે. આ સાથે ડઝનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

મંડીમાં વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યના 452 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ થઈ ગયા છે. આ સાથે ડઝનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

2 / 5
રવિવારે રાજ્યભરમાં 7 નેશનલ હાઈવે બંધ રહ્યા હતા. જોકે મોડી સાંજ સુધી બે NH પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

રવિવારે રાજ્યભરમાં 7 નેશનલ હાઈવે બંધ રહ્યા હતા. જોકે મોડી સાંજ સુધી બે NH પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

3 / 5
જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની આ સિઝનમાં 24 જૂનથી 13 ઓગસ્ટ સુધીમાં 257 લોકોના મોત થયા છે. તે જ સમયે 290 લોકો ઘાયલ થયા છે.

જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની આ સિઝનમાં 24 જૂનથી 13 ઓગસ્ટ સુધીમાં 257 લોકોના મોત થયા છે. તે જ સમયે 290 લોકો ઘાયલ થયા છે.

4 / 5
ચોમાસામાં રાજ્યને અત્યાર સુધીમાં રૂ. 7020 કરોડથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરની 90 ઘટનાઓ સામે આવી છે.

ચોમાસામાં રાજ્યને અત્યાર સુધીમાં રૂ. 7020 કરોડથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરની 90 ઘટનાઓ સામે આવી છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">