Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan : PM કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચાર ! આ મહિને આવી શકે છે 14મો હપ્તો

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:06 PM
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

1 / 5
ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

2 / 5
જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

3 / 5
સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

4 / 5
કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

5 / 5
Follow Us:
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">