AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holika Dahan 2023: હોળીકાની આગમાં અર્પણ કરો નારિયળ સહિત આ 6 વસ્તુઓ, થશે માતા લક્ષ્મીની કૃપા

Holi 2023 : હોળીનો તહેવાર પરિવાર માટે સુખ -સમૃદ્ધિ લઈને આવે છે. ચાલો જાણીએ કે હોળીકા દહન સમયે આગમાં કઈ કઈ વસ્તુઓ નાંખવી જોઈએ. આ કામ કરવાથી તમે માતા લક્ષ્મની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 6:35 PM
Share
હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

1 / 6
હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

2 / 6
હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

3 / 6
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

4 / 6
હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

5 / 6
હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.  (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

6 / 6
Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">