AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Har Ghar Tiranga : ઘર બેઠા મંગાવો ભારતનો રાષ્ટ્રધ્વજ, પોસ્ટ ઓફિસ કે ઓનલાઈન બુકિંગ દ્વારા આ રીતે મેળવો

ભારત આ વર્ષે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. જેના ભાગરુપે આખા દેશમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી Har Ghar Tiranga અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે જો તમારે ત્રિરંગો મેળવવો હોય, તો જાણી લો તેની માહિતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 5:19 PM
Share
હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને આખા દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન ભાગ લેવા તમારે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની જરુર પડશે. આ વર્ષે ફલેગ કોડમાં પણ ફેરફાર કરીને દેશવાસીઓને તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી કોઈ સ્થળે ત્રિરંગાનું અપમાન ના થાય.તમે ત્રિરંગો પોસ્ટ ઓફિસથી પણ મેળવી શકો છો. સાથે સાથે ઓનલાઈન બુકિંગ કરીને પણ તમે ઘર બેઠા ત્રિરંગો મેળવી શકો છો.

હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને આખા દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન ભાગ લેવા તમારે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની જરુર પડશે. આ વર્ષે ફલેગ કોડમાં પણ ફેરફાર કરીને દેશવાસીઓને તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી કોઈ સ્થળે ત્રિરંગાનું અપમાન ના થાય.તમે ત્રિરંગો પોસ્ટ ઓફિસથી પણ મેળવી શકો છો. સાથે સાથે ઓનલાઈન બુકિંગ કરીને પણ તમે ઘર બેઠા ત્રિરંગો મેળવી શકો છો.

1 / 5
પોસ્ટ ઓફિસમાંથી ત્રિરંગા ધ્વજ કેવી રીતે ખરીદવો. આ માટે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. ઈન્ડિયા પોસ્ટે કહ્યું છે કે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને તમે પૈસા ચૂકવીને ત્યાંથી ખરીદી કરી શકો છો. જો તમે ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છો છો તો તમારે https://bit.ly/3QhgK3r પર ઓર્ડર આપવાનો રહેશે.

પોસ્ટ ઓફિસમાંથી ત્રિરંગા ધ્વજ કેવી રીતે ખરીદવો. આ માટે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. ઈન્ડિયા પોસ્ટે કહ્યું છે કે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને તમે પૈસા ચૂકવીને ત્યાંથી ખરીદી કરી શકો છો. જો તમે ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છો છો તો તમારે https://bit.ly/3QhgK3r પર ઓર્ડર આપવાનો રહેશે.

2 / 5
ઓર્ડર કરવા માટે આ લિંક પર જઈ લોગિન કરો. 'પ્રોડક્ટ્સ' પર જાઓ અને 'રાષ્ટ્રીય ધ્વજ' પર ક્લિક કરો અને તેને કાર્ટમાં ઉમેરો. હવે 'Buy Now' પર ક્લિક કરો અને મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. હવે 'પ્રોસીડ ટુ પેમેન્ટ' પર ક્લિક કરો. છેલ્લે તમારો કોડ દાખલ કરો અને રૂ.25 ચૂકવો. તમારો ત્રિરંગાનો ઓર્ડર બુક થઈ જશે.

ઓર્ડર કરવા માટે આ લિંક પર જઈ લોગિન કરો. 'પ્રોડક્ટ્સ' પર જાઓ અને 'રાષ્ટ્રીય ધ્વજ' પર ક્લિક કરો અને તેને કાર્ટમાં ઉમેરો. હવે 'Buy Now' પર ક્લિક કરો અને મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. હવે 'પ્રોસીડ ટુ પેમેન્ટ' પર ક્લિક કરો. છેલ્લે તમારો કોડ દાખલ કરો અને રૂ.25 ચૂકવો. તમારો ત્રિરંગાનો ઓર્ડર બુક થઈ જશે.

3 / 5
પોસ્ટ ઓફિસમાં ત્રિરંગાની વેચાણ કિંમત 25 રૂપિયા છે અને તેના પર કોઈ જીએસટી નથી. ઓનલાઈન ઓર્ડર બુક કરતી વખતે, તમારે ડિલિવરી માટેનું સરનામું, જરૂરી ત્રિરંગાની સંખ્યા અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે.

પોસ્ટ ઓફિસમાં ત્રિરંગાની વેચાણ કિંમત 25 રૂપિયા છે અને તેના પર કોઈ જીએસટી નથી. ઓનલાઈન ઓર્ડર બુક કરતી વખતે, તમારે ડિલિવરી માટેનું સરનામું, જરૂરી ત્રિરંગાની સંખ્યા અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે.

4 / 5
એકવાર ઓર્ડર થઈ જાય, પછી તેને રદ કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં. તમને તમારા ઘરે ત્રિરંગાની ફ્રી ડિલિવરી મળશે. એટલે કે, પોસ્ટ ઓફિસ કોઈ ડિલિવરી ચાર્જ લેશે નહીં. આ સેવા માટે ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી રહી નથી. ત્રિરંગો તમારા ઘરેથી નજીકની પોસ્ટ ઓફિસ શાખામાંથી પહોંચાડવામાં આવશે.

એકવાર ઓર્ડર થઈ જાય, પછી તેને રદ કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં. તમને તમારા ઘરે ત્રિરંગાની ફ્રી ડિલિવરી મળશે. એટલે કે, પોસ્ટ ઓફિસ કોઈ ડિલિવરી ચાર્જ લેશે નહીં. આ સેવા માટે ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી રહી નથી. ત્રિરંગો તમારા ઘરેથી નજીકની પોસ્ટ ઓફિસ શાખામાંથી પહોંચાડવામાં આવશે.

5 / 5
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">