AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Date seeds benefits : ખજૂરના ઠળિયાને કચરો સમજીને ફેંકવાની ભૂલ કરશો નહીં, જાણો ખજૂરના બીજના 5 અદભૂત ફાયદા!

ખજૂરનો ઠળિયો, જે સામાન્ય રીતે ફેંકી દેવાય છે, તેમાં અનેક ઔષધીય ગુણો છે. આયુર્વેદ અને આધુનિક સંશોધનોએ તેના ડાયાબિટીસ નિયંત્રણ, કિડની આરોગ્ય, હૃદય રક્ષણ, અને પાચનમાં ફાયદા દર્શાવ્યા છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને ચામડી, વાળ માટે પણ લાભદાયક છે.

| Updated on: May 05, 2025 | 9:54 PM
ખજૂરના ઠળિયામાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ શુગર લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ શુગર લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. (Credits: - Canva)

1 / 7
ખજૂરના ઠળિયાનો પાવડર કિડની સ્ટોન (પથરી) માટે  નેચરલ ઉપાય બની શકે છે. તે યુરિનરી ટ્રેક્ટને શુદ્ધ કરે છે અને પથરી રચનાને રોકવામાં મદદ કરે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયાનો પાવડર કિડની સ્ટોન (પથરી) માટે નેચરલ ઉપાય બની શકે છે. તે યુરિનરી ટ્રેક્ટને શુદ્ધ કરે છે અને પથરી રચનાને રોકવામાં મદદ કરે છે. (Credits: - Canva)

2 / 7
ખજૂરના ઠળિયામાં ફાઇબર, ફોલિક એસિડ અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હૃદયના આરોગ્ય માટે લાભદાયક છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાં ફાઇબર, ફોલિક એસિડ અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હૃદયના આરોગ્ય માટે લાભદાયક છે. (Credits: - Canva)

3 / 7
ખજૂરના ઠળિયામાં સેલેનિયમ, મેગ્નેશિયમ, અને તાંબું જેવા ખનિજ તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે અને ઇમ્યુનિટીની શક્તિ વધારે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાં સેલેનિયમ, મેગ્નેશિયમ, અને તાંબું જેવા ખનિજ તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે અને ઇમ્યુનિટીની શક્તિ વધારે છે. (Credits: - Canva)

4 / 7
ખજૂરના ઠળિયામાંથી તૈયાર કરેલું તેલ વાળના વૃદ્ધિમાં મદદ કરે છે, વાળની જડોને મજબૂત બનાવે છે અને ત્વચાની નમી જાળવી રાખે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાંથી તૈયાર કરેલું તેલ વાળના વૃદ્ધિમાં મદદ કરે છે, વાળની જડોને મજબૂત બનાવે છે અને ત્વચાની નમી જાળવી રાખે છે. (Credits: - Canva)

5 / 7
ખજૂરના ઠળિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને પાવડર સ્વરૂપે ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. (Credits: - Canva)

ખજૂરના ઠળિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને પાવડર સ્વરૂપે ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. (Credits: - Canva)

6 / 7
ખજૂરના ઠળિયાનો પાવડર શરીરને ઊર્જા આપે છે. તેમાં રહેલા નેચરલ કાર્બોહાઇડ્રેટ્સ થકાવટ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

ખજૂરના ઠળિયાનો પાવડર શરીરને ઊર્જા આપે છે. તેમાં રહેલા નેચરલ કાર્બોહાઇડ્રેટ્સ થકાવટ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">