AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 35 વર્ષનો થઈ ગયો છે. રોહિતને આ સ્થાન સુધી લઈ જવામાં એક એવી વ્યક્તિની મહત્વની ભૂમિકા છે જેણે ક્રિકેટ કારકિર્દી સુધી તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:46 AM
Share

 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. તેના નામે ઘણા બેટિંગ રેકોર્ડ છે જે તેને એક મહાન બેટ્સમેન બનાવે છે. તે ચાહકોના દિલ પર રાજ કરે છે. આજે આ સ્ટાર બેટ્સમેન 35 વર્ષનો થઈ ગયો છે. રોહિતને આ સ્થાન સુધી લઈ જવામાં એક એવી વ્યક્તિની મહત્વની ભૂમિકા છે જેણે ક્રિકેટ કારકિર્દી સુધી તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. તેના નામે ઘણા બેટિંગ રેકોર્ડ છે જે તેને એક મહાન બેટ્સમેન બનાવે છે. તે ચાહકોના દિલ પર રાજ કરે છે. આજે આ સ્ટાર બેટ્સમેન 35 વર્ષનો થઈ ગયો છે. રોહિતને આ સ્થાન સુધી લઈ જવામાં એક એવી વ્યક્તિની મહત્વની ભૂમિકા છે જેણે ક્રિકેટ કારકિર્દી સુધી તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો.

1 / 5
રોહિત શર્માનો જન્મ નાગપુરના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો જ્યાં તેઓ તેમના દાદા-દાદી અને કાકા સાથે રહેતા હતા. અહીંથી તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તે દિનેશ લાડની એકેડમીમાં રમતો હતો. કોચે તેને વધુ સારી તાલીમ માટે સ્વામી વિવેકાનંદ કોલેજમાં એડમિશન લેવાની સલાહ આપી. રોહિત પાસે પૈસા ન હોવા છતાં, લાડે તેને શિષ્યવૃત્તિ અપાવી જેથી રોહિતે એક પણ પૈસો ચૂકવ્યા વિના ચાર વર્ષ સુધી ત્યાં ભણવાનું શરૂ કર્યું.

રોહિત શર્માનો જન્મ નાગપુરના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો જ્યાં તેઓ તેમના દાદા-દાદી અને કાકા સાથે રહેતા હતા. અહીંથી તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તે દિનેશ લાડની એકેડમીમાં રમતો હતો. કોચે તેને વધુ સારી તાલીમ માટે સ્વામી વિવેકાનંદ કોલેજમાં એડમિશન લેવાની સલાહ આપી. રોહિત પાસે પૈસા ન હોવા છતાં, લાડે તેને શિષ્યવૃત્તિ અપાવી જેથી રોહિતે એક પણ પૈસો ચૂકવ્યા વિના ચાર વર્ષ સુધી ત્યાં ભણવાનું શરૂ કર્યું.

2 / 5
રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીને પણ અહીં જ ઉડાન મળી હતી. જોકે તે સમયે તે ઓફ સ્પિનર ​​હતો. લાડે રોહિતમાં એક બેટ્સમેનની ઝલક જોઈ અને તેણે સીધું જ રોહિતને ઓપનિંગ કરવાનું કહ્યું. રોહિતની કારકિર્દીએ અહીંથી સાચો રસ્તો પકડ્યો અને પછી તેણે પાછળ વળીને જોયું નથી. 17 વર્ષની ઉંમરે તેણે મુંબઈ માટે રમવાનું શરૂ કર્યું.

રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીને પણ અહીં જ ઉડાન મળી હતી. જોકે તે સમયે તે ઓફ સ્પિનર ​​હતો. લાડે રોહિતમાં એક બેટ્સમેનની ઝલક જોઈ અને તેણે સીધું જ રોહિતને ઓપનિંગ કરવાનું કહ્યું. રોહિતની કારકિર્દીએ અહીંથી સાચો રસ્તો પકડ્યો અને પછી તેણે પાછળ વળીને જોયું નથી. 17 વર્ષની ઉંમરે તેણે મુંબઈ માટે રમવાનું શરૂ કર્યું.

3 / 5
રોહિત શર્માની રમત સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ કોચ દિનેશ લાડે જોઈ હતી અને તેમણે રોહિતને મદદ કરી હતી. કોચ દિનેશ લાડે રોહિત માટે 4 વર્ષની સ્કોલરશિપની પણ વ્યવસ્થા કરી હતી. અહીંથી શરૂ થયેલી રોહિતની સફર આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે.

રોહિત શર્માની રમત સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ કોચ દિનેશ લાડે જોઈ હતી અને તેમણે રોહિતને મદદ કરી હતી. કોચ દિનેશ લાડે રોહિત માટે 4 વર્ષની સ્કોલરશિપની પણ વ્યવસ્થા કરી હતી. અહીંથી શરૂ થયેલી રોહિતની સફર આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે.

4 / 5
ધોનીએ તેને ઓપનિંગ કરવાની તક આપી ત્યારે ભારતીય ટીમમાં રોહિતનું નસીબ પણ ફરી વળ્યું. તેણે અત્યાર સુધીમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. તે જ સમયે, તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો કેપ્ટન છે અને ચાહકોને આશા છે કે રોહિત ICC ટ્રોફી માટે તેની રાહનો અંત લાવશે.

ધોનીએ તેને ઓપનિંગ કરવાની તક આપી ત્યારે ભારતીય ટીમમાં રોહિતનું નસીબ પણ ફરી વળ્યું. તેણે અત્યાર સુધીમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. તે જ સમયે, તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો કેપ્ટન છે અને ચાહકોને આશા છે કે રોહિત ICC ટ્રોફી માટે તેની રાહનો અંત લાવશે.

5 / 5

 

 

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">