AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: આચાર્યની આ 4 વાતને ધ્યાનમાં રાખીને પસંદ કરો નવા વર્ષનો સંકલ્પ, તમે જીવનમાં ક્યારેય હારશો નહીં

મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:20 AM
Share
ક્રોધ અને અહંકારનો ત્યાગઃ આચાર્યના મતે ક્રોધ અને અહંકાર બંને વ્યક્તિના મોટા શત્રુ છે. ક્રોધ વ્યક્તિનો અંતરાત્મા છીનવી લે છે અને અહંકારમાં વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જોતો નથી. આનાથી તમારા જીવનની મહેનત ધોવાઈ શકે છે. તેથી, આ વખતે નવા વર્ષના સંકલ્પ રૂપે, તમારે તમારા બંને શત્રુઓનો ત્યાગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

ક્રોધ અને અહંકારનો ત્યાગઃ આચાર્યના મતે ક્રોધ અને અહંકાર બંને વ્યક્તિના મોટા શત્રુ છે. ક્રોધ વ્યક્તિનો અંતરાત્મા છીનવી લે છે અને અહંકારમાં વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જોતો નથી. આનાથી તમારા જીવનની મહેનત ધોવાઈ શકે છે. તેથી, આ વખતે નવા વર્ષના સંકલ્પ રૂપે, તમારે તમારા બંને શત્રુઓનો ત્યાગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

1 / 4
ટીકાથી પરેશાન ન થાઓઃ જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધે છે અથવા કંઈક નવું કરે છે ત્યારે તેને ટીકાનો ભોગ બનવું પડે છે. આ સિવાય, કેટલીકવાર પરિસ્થિતિઓ એવી બની જાય છે કે તમારા માટે ટીકાઓનો ઉભરો આવે છે. પરંતુ જો તમને ખાતરી છે કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે, તો પછી ક્યારેય ટીકાઓ વિશે ચિંતા કરશો નહીં. સમયની સાથે ટીકા પણ વખાણમાં ફેરવાઈ જાય છે. તેથી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને તમારું કાર્ય ચાલુ રાખો.

ટીકાથી પરેશાન ન થાઓઃ જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધે છે અથવા કંઈક નવું કરે છે ત્યારે તેને ટીકાનો ભોગ બનવું પડે છે. આ સિવાય, કેટલીકવાર પરિસ્થિતિઓ એવી બની જાય છે કે તમારા માટે ટીકાઓનો ઉભરો આવે છે. પરંતુ જો તમને ખાતરી છે કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે, તો પછી ક્યારેય ટીકાઓ વિશે ચિંતા કરશો નહીં. સમયની સાથે ટીકા પણ વખાણમાં ફેરવાઈ જાય છે. તેથી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને તમારું કાર્ય ચાલુ રાખો.

2 / 4
ભૂલનું પુનરાવર્તન ન કરોઃ કહેવાય છે કે ભૂલ માણસથી થાય છે, તે બિલકુલ યોગ્ય છે. ભૂલ કરવી એ ખોટું નથી, પરંતુ તે વ્યક્તિને અનુભવ આપે છે. પરંતુ ભૂલનું પુનરાવર્તન કરવું ખોટું છે. જો તમે ભૂલોનું પુનરાવર્તન કરતા રહેશો, તો તમે ક્યારેય સફળ થશો નહીં. તેથી તમારી ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરો.

ભૂલનું પુનરાવર્તન ન કરોઃ કહેવાય છે કે ભૂલ માણસથી થાય છે, તે બિલકુલ યોગ્ય છે. ભૂલ કરવી એ ખોટું નથી, પરંતુ તે વ્યક્તિને અનુભવ આપે છે. પરંતુ ભૂલનું પુનરાવર્તન કરવું ખોટું છે. જો તમે ભૂલોનું પુનરાવર્તન કરતા રહેશો, તો તમે ક્યારેય સફળ થશો નહીં. તેથી તમારી ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરો.

3 / 4
પરિશ્રમથી ગભરાશો નહીંઃ મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જશે. સખત પરિશ્રમ કર્યા પછી જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે.

પરિશ્રમથી ગભરાશો નહીંઃ મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જશે. સખત પરિશ્રમ કર્યા પછી જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે.

4 / 4
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">