AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ, આ 9 બીચ દરિયામાં ગરકાવ થઈ જવાની સ્થિતિમાં

Gujarat's Beach in Danger: ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ તોળાઈ રહ્યુ છે. જેમા દ્વારકાના શિવરાજપુર બીચ સૌથી મોટુ જોખમ છે. તો સુરતનો સુવાલી, માંડવી, વલસાડનો તીથલ બીચ પણ દરિયામાં ગરકાવ થવાની સ્થિતિમાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 3:25 PM
Share
દ્વારકાના શિવરાજપુર બીચનું ધોવાણ થઈ રહ્યુ છે. આ બીચનું જે હદે ધોવાણ થઈ રહ્યુ છે તેને જોતા આવનારા સમયમાં તે ભાગ્યે જ જોવા મળશે. આવનારી પેઢી ભાગ્યે જ શિવરાજપુર બીચ જોઈ શકશે, શિવરાજપુર બીચનું 32692.74 સ્કવેર મીટર ધોવાણ થઈ ચુક્યુ છે.

દ્વારકાના શિવરાજપુર બીચનું ધોવાણ થઈ રહ્યુ છે. આ બીચનું જે હદે ધોવાણ થઈ રહ્યુ છે તેને જોતા આવનારા સમયમાં તે ભાગ્યે જ જોવા મળશે. આવનારી પેઢી ભાગ્યે જ શિવરાજપુર બીચ જોઈ શકશે, શિવરાજપુર બીચનું 32692.74 સ્કવેર મીટર ધોવાણ થઈ ચુક્યુ છે.

1 / 9
રાજ્યસભામાં  6 એપ્રિલ 2023ના રોજ સરકારે રજૂ કરેલા જવાબમાં આ ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા ગુજરાતના જુદા જુદા 9 એવા બીચ છે જેનુ ધોવાણ થઈ રહ્યુ છે.  જેમા દીવના બીચનું 2336.42 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

રાજ્યસભામાં 6 એપ્રિલ 2023ના રોજ સરકારે રજૂ કરેલા જવાબમાં આ ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા ગુજરાતના જુદા જુદા 9 એવા બીચ છે જેનુ ધોવાણ થઈ રહ્યુ છે. જેમા દીવના બીચનું 2336.42 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

2 / 9
દીવના ઘોઘલા બીચનું પણ 13614.04 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. દરિયામાં આ પ્રકારે ધોવાણ થવા અંગે વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશને પણ ચેતવણી આપી હતી.

દીવના ઘોઘલા બીચનું પણ 13614.04 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. દરિયામાં આ પ્રકારે ધોવાણ થવા અંગે વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશને પણ ચેતવણી આપી હતી.

3 / 9
દાંડી બીચનું 69434.26 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. વારંવાર થતા ક્લાઈમેટ ચેન્જને કારણે આ પ્રકારે બીચનું ધોવાણ થઈ રહ્યુ છે.

દાંડી બીચનું 69434.26 સ્કવેર મીટર ધોવાણ થયુ છે. વારંવાર થતા ક્લાઈમેટ ચેન્જને કારણે આ પ્રકારે બીચનું ધોવાણ થઈ રહ્યુ છે.

4 / 9
સમગ્ર દેશના 6632 કિમીના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે.  જેમા ડાભરી બીચનું 1640149.52 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

સમગ્ર દેશના 6632 કિમીના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે. જેમા ડાભરી બીચનું 1640149.52 સ્કવેર મીટર ધોવાણ થયુ છે.

5 / 9
સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે.  કચ્છના માંડવી બીચનું 20471.44 મીટર ધોવાણ થયુ છે.

સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે. કચ્છના માંડવી બીચનું 20471.44 મીટર ધોવાણ થયુ છે.

6 / 9
વલસાડના તીથલ બીચનું 69610.56 મીટર ધોવાણ થયુ છે. આ ધોવાણને કારણે માછીમારીનો જનજીવન અને કાંઠા વિસ્તારના લોકોના જીવન પર વિપરીત અસર થશે.

વલસાડના તીથલ બીચનું 69610.56 મીટર ધોવાણ થયુ છે. આ ધોવાણને કારણે માછીમારીનો જનજીવન અને કાંઠા વિસ્તારના લોકોના જીવન પર વિપરીત અસર થશે.

7 / 9
સુરતના હજીરા નજીક આવેલ સુવાલી બીચનું 69678.17 મીટર ધોવાણ થયુ છે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પણ પ્રભાવિત થશે.

સુરતના હજીરા નજીક આવેલ સુવાલી બીચનું 69678.17 મીટર ધોવાણ થયુ છે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પણ પ્રભાવિત થશે.

8 / 9
નવસારીમાં આવેલા ઉભરાટ બીચનું 11089.95.32 મીટર ધોવાણ થયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે.

નવસારીમાં આવેલા ઉભરાટ બીચનું 11089.95.32 મીટર ધોવાણ થયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે.

9 / 9
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">